________________
અસુરકુમાર કે સૌધર્મકલ્પ પર્યન્ત ઉર્ધ્વ ગમનકે સ્વરૂપના નિરૂપણ
“ પરથે મં?” ઈત્યાદિ
સૂત્રાર્થ-(જિં પત્તાં of મંતે ! અમુjમારવા તિ રાવ તો વવ ?) હે ભદન્ત ! અસુરકુમાર દેવો શા કારણે ઊંચે સૌધર્મ દેવક પર્યન્ત જાય છે? (શેરમા !) હે ગૌતમ ! (તે િ સેવા ગંદુવવમા વા વરિમમવથા વા ચારે બસ્થિg નાવ સમુqq) ત્યાં જે નવા દેવ ઉત્પન્ન થાય છે, અથવા જે દેવોનું મૃત્યુ નજીક આવી પહોંચે છે, એવા દેવોને આ પ્રકારનો આધ્યાત્મિક સંક૯૫ ઉત્પન્ન થાય છે કે ii અ હિ તેવા 9િ નાર શ્રદ્ધા, વૃત્તા, યમનમાળાના) અહો ! અમે દિવ્ય દેવદ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે અને અભિસમવાગત કરી છે. એટલે કે સારી રીતે પ્રાપ્ત થયેલ તેના પર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. (जारिसियाणं अम्हेहि दिव्या देविडढी लद्धा, पत्ता, जाव अभिसमण्णागया) જેવી દિવ્ય દેવદ્ધિ અમે મેળવી છે. પ્રાપ્ત કરી છે, અભિસમાવાગત કરી છે, (तारिसियाणं सक्केणं देविदेणं देवरण्णा दिव्या देविड्ढी जाव अभिसमण्णागया) એવી જ દિવ્ય દેવદ્ધિદેવેન્દ્ર દેવરાજ શકે પણ મેળવી છે. પ્રાપ્ત કરી છે અને અભિ સમન્વાગત કરી છે સ્વાધીન કરી છે તથા (શારિતિયા સક સેવિ તેવUDI ગાર અમિસમUTT ગયા, તાણિયા ગ જિ ના મિજમવITયા) જેવી દિવ્ય દેવદ્ધિ દેવેન્દ્ર દેવરાજ શકે પ્રાપ્ત કરી છે અને અભિસમન્વાગત આધિન કરી છે એવી જ દિવ્ય દેવદ્ધિ અમે પણ પ્રાપ્ત કરી છે અને અભિસમન્વાગત કરી છે. (તે છો સજ્જ સહિત તેaru ચંત્તિ પામવા ) તે ચાલે, તે દેવેન્દ્ર દેવરાજ શકની પાસે પ્રકટ થઈએ. અને (વાસામાં તાવ અન્ન વિંક્સ તેવો વિશ્વ વિકૃઢ નાવ મસમUTI ) દેવેન્દ્ર દેવરાજ શકે જે દિવ્ય દેવદ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે અને ઉપગ્ય કરી છે તે દિવ્ય દેવદ્ધિને જોઈએ. (iiણક તાવ ક રિ સરજે વાયા રિવું નહિં લાવ ગામમUTTયં ) અને દેવેન્દ્ર દેવરાજ શક અમે પ્રાપ્ત કરેલી દિવ્ય દેવદ્ધિને જોવે. (તે શાળાનો તાર સજ્જ દ્રિણ સેવા ફિ વિવુિં નાવ મસળાર્ધ) તથા દેવેન્દ્ર દેવરાજ શકે પ્રાપ્ત કરેલી દિવ્ય દેવદ્ધિને આપણે જાણીએ અને (નાઇ તાવ ગજેવિ નરશે.
કે વાયા વિ વિઢિ ના મિલમજાવં) દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ આપણે પ્રાપ્ત કરેલી દિવ્ય દેવદ્ધિને જાણે. (ક્વ છુ જેમા ! અમારા જેવા = 3gયંતિ ના પ્રોમો કો) હે ગૌતમ ! તે કારણે અસુરકુમાર દે સૌધર્મ ક૯૫ સુધી ઊંચે જાય છે. (સેવ કરે તે સંતે ત્તિ) હે ભદન્ત ! આપની વાત તદ્દન સાચી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ કહીને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી તેમની જગ્યાએ બેસી ગયા. સત્ત) અમરેન્દ્રનું વૃત્તાંત સમાપ્ત થયું.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૧