SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યન્ત પાઠ ગ્રહણ કરાય છે. “g વહુ અંતે! જયa મા તુમે નીલા' હે ભદન્ત! આપને આશ્રય લઈને મેં એકલાએ “રવિંદ્ર તેરાયા નવ યarજાફ દેવેન્દ્ર દેવરાજ શક્રને અપમાનિત કરવાને વિચાર કર્યો. દેવલોકમાં જઈને મેં તેના પ્રત્યે મારી ઈચ્છાનુસાર દુર્વર્તન બતાવ્યું. તેથી અતિશય કે પાયમાન થયેલા શક્રેન્દ્ર મારો વધ કરવાને માટે જ છેડયું. “નાર તે મi મા રેવાળુfબયા” પણ આપી દેવાનુપ્રિયનું કલ્યાણ થાઓ, કે “માજ” જેના પ્રભાવથી હું ગ્ર િવાવ વિદરમિ” અકિલષ્ટ-કલેશ રહિત, અવ્યથિત અને અપરિતાપિત રહીને ક્ષેમકુશળતાથી મારે સ્થાને પાછો ફરી શક છું. અહીં “જાવ” પદથી 'अव्यथितः, अपरितापितः, इह आगतः, इहसमवसृतः, इह संप्राप्तः, इहैव अध ચાલuસંઈ આ પૂર્વોકત પાઠને સમાવેશ કરાવે છે. આ પદને અર્થ પહેલાના સૂત્રમાં આપી દીધો છે. વારિ ઘ” હે ભદન્ત ! આપના પ્રભાવથી વજના ભયથી હું મુકત થયે છું. આપે જ મારું રક્ષણ કર્યું છે. હે “વાવિવા દેવાનુપ્રિય! હું આપની ક્ષમા માગું છું. આપ મને ક્ષમા આપે. આ પ્રમાણે ક્ષમા યાચના કરીને તે નાર ઉત્તરપુથિ સિીમા ગવરૂ” ઈશાનકેણમાં ગયે. “ ના” ત્યાં જઈને ‘નાર વાસવિદ તેણે બત્રીસ પ્રકારના “નવિર્દિ ૩ નાટય પ્રાગ બતાવ્યા. ‘ગાવ ઉત્તરપૂરસ્થિ સાથે જે “વાવ પદ આવ્યું છે તેના દ્વારા 'क्षमतां मां देवानुपियाः ! क्षमितुमर्हन्ति देवानुप्रियाः । नैत्र भूयः एवं करिવ્યામિ તિ છવા માં વતે, નીતિ, રવિન્દ્રા, નચિવા આ પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે તથા “ વિનંત વિવિતાન-મધ્યે પીટિશ, તત્ર च सिंहासनं, ततश्च तस्य दक्षिणात् भुजात अष्टोत्तरशतं देवकुमाराणाम्, वामाच्च देवकुमारीणां निर्गच्छति स्म, ततो विविधातोद्यवररवगीतध्वनिरञ्जितમાનસઆ સૂત્રપાઠનો અર્થ પહેલાં આવી ગયું છેઆ પ્રકારના નાટયપ્રયોગો બતાવીને ‘નાર વિHિ T૩મૂખ, તાર વિર્ષિ વદિvg તે જે દિશામાંથી પ્રકટ થયે હતું એજ દિશામાં ચાલે ગયે. હવે અમરેન્દ્રની દિવ્ય દેવદ્ધિ આદિને ઉપસંહાર કરતા મહાવીર પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “પૂર્વ વહુ ઘરના હે ગૌતમ ! ઉપર કહી તે રીતે “વનti ગgf ગorl’ અસુરેન્દ્ર અસુરરાયા ચમરે “સા હિના વિતી નાવ અદ્ધ પત્તા ચમિમuTગયા તે દિવ્ય અપૂર્વ દેવદ્ધિ આદિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, અને ઉપગ્ય કરી છે. “દિઈ સાવ ત્યાં તેની સ્થિતિ-(આયુષ) એક સાગરેપમનું છે. ત્યાંથી આવીને તે બદવિ રાજે વિડિદિર બાર વંત શાહ તે મહાવિદેડ ક્ષેત્રમાં મનુષ્ય પર્યાયે ઉત્પન્ન થશે અને સિદ્ધ પદ પામશે અહીં “નાવ' પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે “ગુદિ , મુગ્રિદિફ રિનિવાદરૂ, અaહુવામંત ફિ” એટલે કે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તે બુદ્ધ થશે, મુકત થશે, સમસ્ત કર્મોને ક્ષય કરશે, અને સમસ્ત દુઃખથી મુકત થઇને મેક્ષ પામશે. તે સૂ ૧૨ છે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૫.૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy