________________
વર્ગ નિતિ” તેણે તેનું વજ ફેકયું. પણ મહાવીર ભગવાનની કૃપાથી મારે વાળ પણ વાંકે ન થયું. “વાઘા !” હે દેવાનુપ્રિયે! સમરસ માવો महावीरस्स भद्देणं भवउ जस्स पभावेणं अपितु अचहिए अपरिताविए म्हि' જે મહાવીર ભગવાનના પ્રભાવથી હું અકિલષ્ટ (કલેશ રહિત), અવ્યથિત, અને આ પરિતાપિત (પીડા રહિત) હાલતમાં “મા” અહીં આવી ગયો છું, “ સમો સુરક્ષિત રીતે અહીં આવી શક છું, “કુર પંપ રસ્તામાં પણ કે પણ જાતની મુશ્કેલી મને નહી નથી. હું અહીં કુશળ ક્ષેમપૂર્વક આવી ગયું છું,
ય યજ્ઞ બાર કાઉન્નિત્તા ii વિદifમ” અને અહીં આવીને આપ સૌની સાથે આજે આનંદથી મળી રહ્યો છું, એ મહાવીર પ્રભુનું કલ્યાણ થાઓ. આ સૂત્રમાં આવેલે “ચરિતાપિત” શબદ એ બતાવે છે કે શકના વજથી ચમરને કઈ પણ પ્રકારની વ્યથા તે ન પહોંચી એટલું જ નહીં પણ અનલ તુલ્ય વજી તેને વાળ પણ વાંકે ન કરી શકયું. શ્રમણ ભગવાન મહાવીરની કૃપાથી જ તે બચી ગયે. હવે તે મહાવીર પ્રભુના દર્શનાર્થે જવાને પિતાને વિચાર પ્રકટ કરે છે તે છાપો તેવા
uિથા ઈત્યાદિ તે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે સૌ મહાવીર ભગવાન પાસે જઈએ. તેમને વંદણ નમસ્કાર કરીએ, “ના નવાસાનો અને તેમની પર્યું પાસના કરીએ. અહીં જે ચાવત (નાવ) પદ આવ્યું છે તે દ્વારા પૂર્વોકત વિનયાદિક ગુણે ગ્રહણ કર્યા છે. “ત્તિ એ વિચાર કરીને તે ચમર “વાદી સામા ળિયસાક્ષી તેના ચૌસઠ હજાર સામાનિક દેવ તથા “જાવ સન્નિા ત્રાઝિશકે, કપાલે, પટ્ટરાણીઓ, સ, સેનાપતિ, આત્મરક્ષક દેવો અને બીજા પણ ઘણુ દેવોને સાથે લઈને–તેની સમસ્ત વિભૂતિ સહિત, ભગવાન મહાવીરનાં દર્શન કરવા માટે નીકળે. “તેને મળવાપા” અને જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, વાવ કેળવ મં ચંતિ” જ્યાં (મહાવીર પ્રભુ) બેઠો હતો, “તેણેવ વવા
છંતિ” ત્યાં આવ્યો. ‘નાવ નેવ પદમાં જે “ના પદ આવ્યું છે તેના દ્વારા ('यस्मिन्नेव प्रदेशे, जंबूद्वीपो द्वीपः, भारतं वर्णम्, सुंसुमारपुरं नगरम्, अशोकવનવાસુઘાનE') પાઠને ગ્રહણ કરવો. આ સૂત્રપાઠને અર્થ આગળ આવી ગયો છે. (‘કવાઇિત્તા') ત્યાં આવીને “જમં તિવવૃત્તો” ત્રણવાર “ચાયાદિપ દિi” પ્રદક્ષિણ પૂર્વક તેણે મને વંદણ કરીના નમસત્તા પર્વ વાણી વંદણ નમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યું, અહીં “ના પદથી (જોતિ)થી લઈને “ન્દ્રિા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૯