SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વાવ ચંd #iદ૬) આ ચમરની સ્થિતિ (આયુ) એક સાગરોપમની છે તે મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લે ભવ કરીને સિદ્ધ પદ પામશે. સમસ્ત કર્મોને ક્ષય કરીને સમસ્ત દુઃખને અંત લાવશે અને મોક્ષ પ્રાપ્ત કરશે. ટીકાર્ય–આ સૂત્રમાં સૂત્રકારે એ બતાવ્યું છે કે શક્રના ભયથી મુક્ત થયેલા અસુરરાજ ચમરે શું કર્યું આ સૂત્રમાં પરાજિત ચમરના મનને ઉદ્વેગ તથા તેનું રક્ષણ કરનાર ભગવાન મહાવીર તરફની તેની કૃતજ્ઞતા પ્રકટ કરવામાં આવી છે “ago જ્યારે “ વમળવણમુ શક્રેન્દ્રના વજાના ભયથી ચમર મુકત થયે, ત્યારે તેની માનસિક હાલત કેવી હતી તે નીચેનાં સૂત્રો દ્વારા બતાવવામાં આવે છે– ત્યારે તેના મનને શાંતિ ન હતી. તેના દિલમાં એ વાત ખટકી રહી હતી કે ળેિ તેવIT ” દેવેન્દ્ર દેવરાજ શકે “મા વમળof યવમાનજી મારૂં ઘણું ભારે અપમાન કર્યું છે. તેથી વજના ભયથી મુકત થઈને જ્યારે તે મરવાઇ જાઇ ઇત્યાદિ ચમચંચા નામની તેની રાજધાની ની સુધમ સભામાં અમર નામના સિંહાસન પર બેઠે ત્યારે પણ તેના ચહેરા પર પ્રસન્નતા દેખાતી ન હતી. “દયમાશંક” શકને અપમાનિત કરવાની તેની અભિલાષા સફળ નહીં થવાથી તે “ચિંતાણી સારસંવિદે’ ચિન્તા અને શોક રૂપી સાગરમાં ડૂબેલે હવે માનસિક શેકમાં ગરકાવ થયે હતે. “ પરથમુદ્દે તેનું મુખ હથેલી પર ટેકવ્યું હતું અને “બાળોવશg તે આર્તધ્યાનમાં લીન હતું, ‘મૂરિયાઈ દ્રિકી શિયારૂ તેની નજર જમીન તરફ ચેટેલી હતી. એટલે કે મોટું નીચું ઢાળીને બેઠે હતું અને વિચારમાં મગ્ન હતો. ‘અહિં સમુદાયે વાં” અસુરેન્દ્ર અસુરરાજ ચમરને, “વાસંઉં ના શિયામા ઉપર દર્શાવ્યા પ્રમાણે માનસિક ચિંતામાં ખેલે “જામાજા રિસોવરમાં સેવા વાસંતિ” સામાનિક પરિષદનાં દેએ જે અહીં “ વાવ યાવત્ પદથી “ચિંતા વણારસંવિદ, રચપચ, વસાવા, મિયા દ્રિકી ” આ પદ ગ્રહણ કરાયાં છે. તેને આ સ્થિતિમાં જોઈને “જથઇ જાવ gવં વાવી તેમણે બે હાથ જેડીને તેને આ પ્રમાણે કહ્યું. અહીં જે ના પદ આવ્યું છે તે દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. (ifiાદી નઈં શિવ ભક્ત # ન વિઝન વધુપતિ, વયિar) કહેવાને ભાવાર્થ એ છે કે બન્ને હાથના દસે નખ એક બીજાને સ્પર્શે એવી રીતે બન્ને હાથ જોડીને, મસ્તક પર અંજલિ રાખીને, તેને જયનાદ કરીને તેને સત્કાર કરીને તેમણે તેને આ પ્રમાણે કહ્યું' િ વાણુcsઘા વોચમાંgT ના ફાયદ” હે દેવાનુપ્રિય! ચિંતા શા માટે કરે છે ? અહીં “જાવર (વાવ) પદથી “વિતાનો સાગર વ ? ઈત્યાદિ સૂત્ર ગ્રહણ કરવામાં આવ્યા છે. “aggi” સામાનિક દેવેની તે વાત સાંભળીને “જે મરે ગઈ સુરાયા’ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તેમને “gવં વાસી આ પ્રમાણે કહ્યું–‘વં વિષ્ણુ તેaryધ્વચા !” હે દેવાનુપ્રિયે ! મારા શોકનું કારણ આ પ્રમાણે છે-“સયમેવ જ સમrt મા મહાવીરે લાઈ’ એકલે હાથે જ શ્રમણ ભગવાન મહાવીરને આશ્રય લઇને “વિંદે વરાયસત્ર દેવેન્દ્ર દેવરાજ શક્રને “ગાણારૂ અપમાનિત કરવાનું દુઃસાહસ કર્યું. “તof mવિ સમાને તેથી મારા પર અત્યંત કપાયમાન થઈને “૬ વદા' મારે વધ કરવાને માટે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૪૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy