________________
ત્યારે તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે સામાનિક દેવાને આ પ્રમાણે કહ્યું – ( ä રવજી વેવાળિયા !) હૈ દેવાનુપ્રિયા ! ( મક્ સમાં મળ્યું મઢાવીર નીસાર્ સઃ કેનિંઢે તેવા સયમેવ બઘાસાહC) મેં શ્રમણ ભગવાન મહાવીરના આશ્રય લઈને મારી જાતે જ દેવેન્દ્ર દેવરાજ શક્રને અપમાનિત કરવાના પ્રયત્ન કર્યાં. (સળે તેવં વિપ્ન સમાળેનું મર્મ વાર્ વપ્નેશિઢ) ત્યારે કોપાયમાન થયેલા તેણે મને મારવાને માટે વજ્ર છેડયું, પણ (તે મળ્યું ” મવતુ લેવાયા ! સમાસ મળવો મહાવીરH ) હે દેવાનુપ્રિયે ! ભલું થાય તે શ્રમણ ભગવાન મહાવીરનું કે (નĀન્દ્િ વમાવેળું) જેમના પ્રભાવથી હું ( Èિ, દિત્તુ, ગરિતાત્રિ,રૂદમાગણ, રૂદ સમાસઢે, ફઇ સંત્તે, રૂદેવ લગ્ન નાય સત્રસર્વાન્ગાળવામિ) અલિષ્ટ, અવ્યથિત, અને પરિતાપિત અહી આવી શકયે છું, અહીં સમવસ્ત થયેા છું, અહીં સંપ્રાપ્ત થયો છુ. [પહોંચ્યા ] અને અહીં સુરક્ષિત રીતે પાછા ફરી શકયે છે. (તું રાજ્કામોનું લેવાવિયા ! સમાં માર્થ મહાવીર ચંદ્દામો નમસામો ગાય વસ્તુવાસામાં) તે હૈ દેવાનુપ્રિયે ! ચાલા આપણે બધાં તે શ્રમણ ભગવાન મહાવીર પાસે જઇએ અને તેમને વંદણા નમસ્કાર કરીને તેમની પર્યું`પાસના કરીએ. (તિટ્ટુ) આ પ્રમણે કહીને ( વડસટીઇ સામાणियसाहसाहिं जाव सविट्टीए - जाव जेणेत्र असोयवरपायवे, जेणेव ममं અંતિ" તેવ વાછરૂ) ચૌસઠ હજાર સામાનક દેવાની સાથે, પેાતાની સઘળી ઋદ્ધિ સહિત, જે અશેકવૃક્ષની નીચે હું બેઠેલા હતા, ત્યાં તે આવ્યે (સવાછિત્તા મમં તિવ્રુત્તો આદિળયાદિાં બાવનમંમિત્તા ત્રં યાસી)મારી પાસે આવીને તેણે ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી, મને વંદણા નમસ્કાર કરીને તે આ પ્રમાણે એક્લ્યા( एवं खलु भंते ! मम तुब्भं नीसाए सक्के देविंदे देवराया सयमेव अच्चा સાત્તÇ) હૈ ભદન્ત ! મેં આપની સહાયતાથી એકલે હાથે જ દેવેન્દ્ર દેવરાજ શુક્રને અપમાનિત કરવાને વિચાર કર્યાં હતા. ( નાવ તું મળ્યું " મવતુ સેવાવિયાળ ) હૈ દેવાનુપ્રિય ! આપનું ભલું થાએ.. (નમ્ન ઉન્હેં નમાવેનું દે ખાય વિદ્યઽમ) આપના પ્રભાવથી જ હું અકિષ્ટ, અવ્યથિત અને સુરક્ષિત રહી શક ( तं खामेमि णं देवाणुप्रिया ! जाव उत्तरपुरत्थिमं दिसीभागं अत्रकमइ ) તે હૈ દેવાનુપ્રિય ! હું આપની ક્ષમા માગું છું. આ પ્રમાણે કહીને તે ઇશાનકેણુમાં ચાલ્યા ગયા. (માત્ર વત્તીસવિદ નદ્ધિ સેફ) તેણે ખત્રીસ પ્રકારનાં નાટક અતાવ્યાં. ત્યાર બાદ (નામેત્ર ફિત્તિ પાલગ્રૂપ સામેત્ર વિત્તિ હિ૬) જે દિશામાંથી તે આવ્યેા હતેા તે દિશામાં ચાલ્યેા ગયા. (ä વહુ ગોયમા ! ચમરે ” મેળ અમુરરાયળા સાવિત્રા વૈવિદ્દી નાવ છઠ્ઠા પત્તા મિસમળાયા) હે ગૌતમ ! આ રીતે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે દિવ્ય દેવદ્ધિ આદિ પ્રાપ્ત કર્યાં છે અને તેને પાત્તાના ઉપભાગને પાત્ર બનાવી છે. (ડ્િ સાગરોવમં મવિષે વાસે નિિિદરે
છુ .
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૭