________________
એ છે કે શક્રના ઊંચે જવાના વેગ તથા ચમરના નીચે જવાના વેગ સરખા છે. અને એજ કારણે તે બન્ને કાળને સૌથી ન્યૂન ખતાવ્યા છે. એજ પ્રમાણે શકના નીચે જવાના કાળ અને વજ્રના ઊંચે જવાનેા કાળ પણ સરખા છે. શક્રના ઉર્ધ્વગમન કાળ કરતાં અને વજ્રના અધાગમન કાળ કરતાં, શક્રનેા અધેગમનકાળ અને વજ્રના ઉધ્વ ગમન કાળ સખ્યાત ગણા છે. તથા ચમરસ ય યાછે ચમરના ઉર્ધ્વગમન કાળ અને વપ્નન્સ યોજાને' વજ્રના અધેાગમન કાળ, સ ોદ્દ વિ તુચ્છે વિસેસાદિ' એ બન્ને પણ સરખા અને વિશેષાધિક છે કહેવાના સારાંશ એ છે કે શક્રના ઉર્ધ્વગમન કાળ અને ચમરને અધેાગમન કાળ એ અન્ને કાળ સૌથી ન્યૂન છે. શુક્રના અધેાગમન કાળ અને વજ્રના ઉર્ધ્વગમન કાળ તેના કરતાં સખ્યાત ગણા છે. ચમરના ઉગમન કાળ અને વજ્રના અાગમન કાળ, એ બન્ને કાળ સૌથી વિશેષાધિક છે. ! સૂ૦ ૧૧ ।
મહાવીર સ્વામી કે પ્રતિ ચમરેન્દ્ર કા ક્ષમા પ્રાર્થના આદિ કા નિરૂપણ
તાં તે અમરે ગરિ? અમુરાયા ઇત્યાદિ
સુત્રા—(તળું) ત્યાર બાદ (યજ્ઞમળમુદ્દે) વજના ભયથી મુકત થયેલા, અને (સોળ કૃત્રિયેળ તેવળા મા બવમાળેનું અવમાળણ્ સમાજે) દેવેન્દ્ર દેવરાજ શક દ્વારા અતિશય અપમાનિત અને તિરસ્કૃત થયેલે ( સે અને અમુરરાયા ચમરે) તે સુરેન્દ્ર સુરરાજ ચમર (ચમચંચાણ્ રાયદાનીર મુદ્સ્માર્_સમા) ચમરચ’ચા રાજધાનીની સુધર્માં સભાના (મત્તે ત્તિ માહાસત્તિ) ચમર નામના સિહાસન પર બેઠા. ત્યારે (ઓદયમëì) તેની વિચાર શકિત તદ્દન લુપ્ત થઈ ગઈ હતી, ( ચિંતાસોયસાસંવિકે) તે ચિંતા અને શેકસાગરમાં ડૂબેલે હતા, (ચવ દ્દશ્યમ્રુગ્વે ) તેણે હાથની હથેલીને આધારે સુખને ટેકવ્યું હતું, (બટ્ટÇાળોવÇ) તે આર્ત્ત ધ્યાનમાં લીન હતા, ( મૂમિયાદ્ વિકા‚ શિયારૂ ) તેની નજર જમીન તરફ ચોંટેલી હતી. આ રીતે બેઠા બેઠા તે વિચાર કરી રહ્યો હતેા. (तरणं तं चमरं अमुरिदं असुररायं सामाणियपरिसोववन्नया देवा ओहयमणસંતનાત્ર શિયાચમાળ વાસંતિ) જેના મનાથે નિષ્ફળ ગયા છે, અને ઉપર દર્શાવ્યા પ્રમાણેની પરિસ્થિતિમાં મૂકાયેલા, વિચાર મગ્ન તે અસુરરાજ અસુરેન્દ્ર ચમરને સામાનિક દેવાએ જોયે. (યરું ખાય વં યાસી) તેમણે હાથ જોડીને તેને આ પ્રમાણે પૂછ્યું- (ળિ તાજીયા ! ગોદયમસંપ્વા નાનક્રિયાયદ ? ) હું દેવાનુપ્રિય ! જેના મનોરથ નિષ્ફળ નિવડયા છે એવા આપ શે વિચાર કરી રહ્યા છે? (aj से चमरे असुरिंदे असुरराया ते सामाणियपरिसोववन्नए देवे एवं वयासी)
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૬