SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ટીકાને આધારે લખવામાં આવી છે, એમ સમજવું. આ રીતે ગતિવિષયક ક્ષેત્રની ન્યૂનતા તથા અધિકતા દર્શાવવામાં આવી છે. હવે ગતિના કાળની ન્યૂનતા તથા અધિકતાના વિષયમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે-“સસ પાં મતે ઇત્યાદિ હે ભદન્ત ! ર્વિસ સેવા સરસ વાઈલ્સ ૨ ૩g - कालस्स य कयरे कयरे हितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा ? હે ભગવદ્ દેવેન્દ્ર દેવરાજ શકના ઉર્ધ્વગમન કાળ અને અધોગમન કાળની સરખામણી કરવામાં આવે તે તે બે કાળમાંથી કયે કાળ કયા કાળથી ન્યૂન છે, કયો કોના કરતાં અધિક છે, કયા કેની બરાબર છે, અને કર્યો કોના કરતાં વિશેષાધિક છે? ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે જો ” હે ગૌતમ ! “જિંદા વાળા કવર” દેવેન્દ્ર દેવરાજ શક્રને “ggવાજા ઉર્ધ્વગમન કાળ “સૂત્રને સૌથી ઓછા છે. પણ “વાળા વિજ્ઞાને અધોગમન કાળ તેથી સંખ્યાત ગણે છે. “મરસ वि जहा सक्कस्स नवरं सब्वत्थोवे ओवयणकाले, उप्पयणकाले संखेज्जगुणे' ચમરને અધોગમન કાળ સૌથી ઓછું હોય છે અને ઉર્ધ્વગમન કાળ તેના કરતાં સંખ્યાત ગણે હોય છે. હવે ગૌતમ સ્વામી વજીના વિષયમાં એ જ પ્રશ્ન પૂછે છે વનસ્ય પુછા' હે ભદન્ત ! વાના ઉર્ધ્વગમન કાળ અને અર્ધગમન કાળમાંથી કો કાળ કયા કાળથી જૂન છે, કે જેનાથી અધિક છે, કયો કેની બરાબર છે, અને કયે કાળ કેના કરતાં વિશેષાધિક છે ? જવાબ- મા! હે ગૌતમ ! જે વધુ ઉત્પતનકાળ (ઉર્વી ગમનકાળ) સૌથી ન્યૂન છે, અને ચUા અધગમનકાળ નીચે જવાને સમય તેના કરતાં વિશેષાધિક છે. પ્રર્મન-i મતે, હે ભદન્ત ! વનરક્ષ યાદિરા વમલ્સ ૨ અમુલ ગપુર વજ, વજધિપતિ શક અને અસુરેન્દ્ર ચમરના “વા સ્ટસ સવચાર જ અાગમનકાળ અને ઉર્ધ્વગમનકાળની તુલના કરવામાં આવે તે “ચરે સચદંતો જે વા? કયે કાળ કયા કાળથી જૂન છે, “વા વા કે કયાથી અધિક છે, 7 ઘા કયે કેની બરાબર છે, અને “ વિહિપ વા? કયે કાળ કયા કાળ કરતાં વિશેષાધિક છે? ઉત્તર-નવમા !” હે ગૌતમ ! “સાક્ષ ૨ ૩wાળા શકેન્દ્રને ઉર્ધ્વ– ગમનકાળ અને“મારૂ ગોવાના ચમરેન્દ્રને અધેગમન કાળ,(gg વિ) એ બન્ને કાળ તરે સો ના એ બન્ને સમાન છે અને સૌથી જૂન છે, અને “જા ૨ ગોવા શક્રનો અગમનકાળ અને “વત્રણ જ ઉપયા વજને ઉર્ધ્વગમનકાળ, “gar umવિ સુર એ બન્ને સમાન છે તથા, સંવેળાને શક્રના ઉર્ધ્વગમનકાળ અને ચમરના અધગમનકાળ કરતાં તે સંખ્યાત ગણે છે. કહેવાનું તાત્પર્ય શ્રી ભગવતી સૂત્રઃ ૩ ૧૪૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy