SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રની ગતિનું ક્ષેત્ર પણ શક્રની ગતિના ક્ષેત્ર પ્રમાણે જ જાણવું. પરંતુ ત્યાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે—ત્યાં વિશેષાધિકતાના પાઠ કહેવા જોઇએ. તે પાઠ નીચે પ્રમાણે છે. वज्जस्स णं भंते ! उड्ढे अहे तिरियं च गइविसयस्स कयरे कयरेहिंतो ગળા ના વદુગા ના, તુ«ા વા, વિસેલાદિયા ' હે ભદન્ત ! વાના ઉવ - ગતિ વિષયક ક્ષેત્ર, અધોગતિ વિષયક ક્ષેત્ર અને તિગૃતિ વિષયક ક્ષેત્રમાંથી કયું ક્ષેત્ર કોના કરતાં અનેપ છે, કયું કાનાથી અધિક છે, કયુ કાની ખરાખર છે અને કયું કાના કરતાં વિશેષાધિક છે ? સવ્વસ્થો; વેશ લગ્ન અદ્દે હય, મેળ સમાં, તિથિં વિશેસાહિÇ માળે રાજ્કડ, કડું વિશેસાદ્દિશ્ માને છ' હે ગૌતમાં વજ્ર એક સમયમાં નીચે સૌથી ઓછા ક્ષેત્ર સુધી જાય છે, તિરછા ક્ષેત્રમાં તે વિશેષાધિક પ્રદેશેા સુધી જાય છે, અને ઊ ંચે પણ તે વિશેષાધિક પ્રદેશેા સુધી જાય છે. વજ્રના ઉર્ધ્વ, અધેા અને હિ ગમનની એજ વાત ઉપરના સ્પષ્ટ કરવામાં આવેલી છે. એ ઉપરથી એ વાત આપણા ધ્યાનમાં આવે છે કે એક સમયમાં વજા સૌથી આછા ક્ષેત્ર સુધી નીચે જાય છે. તેનું કારણ કે નીચે જવાની તેની ગતિ સૌથી મન્નુ છે. કાઠામાં જે ક્ષેત્ર પ્રમાણની કલ્પના કરવામાં આવેલી છે, તે કલ્પના પ્રમાણે વજ્રનું અધગમન ક્ષેત્ર એક સમયમાં ત્રિભાગ ન્યૂન એક ચેાજન પ્રમાણ માની લેવામાં આવે તે તેનું તિય ગમન ક્ષેત્ર વિશેષાધિક એ ભાગવાળું માનવું જોઇએ, કારણ કે તિય ગમન કરવાની તેની ગતિ વધારે શીઘ્ર હોય છે. આ જે એ વિશેષાધિક ભાગ કહ્યા છે તે યેાજનના ભાગા સમજવા, વિશેષાધિક એ ભાગ એટલે ચેાજનના વિશેષાધિક એ ત્રિભાગ કહેવાનું તાત્પર્ય એ છે કે ત્રિભાગ સહિત ત્રણ કાશ પન્ત વજ્ર એક સમયમાં જાય છે, તથા તે વજ્ર ઉંચે પણ વિશેષાધિક એ ભાગ સુધી જાય છે. એટલે કે જે એ વિશેષાધિક ભાગે તિય કૂક્ષેત્રમાં કહ્યા છે, એ બે ભાગોને જ અહીં વિશેષાધિક જેવા સમજવા જોઇએ. વજ્ર ઊંચે એક ચાજન ક્ષેત્ર સુધી એક સમયમાં જાય છે કારણ કે તેની ઉર્ધ્વગમનની ગતિ સૌથી વધારે હાય છે. અહી એવી આશંકા ન કરવી જોઇએ કે મૂળ સૂત્રમાં તા સૂત્રકારે વિશેષાધિકતા જ કહેલ છે; તે અહીં નિયતતાવાળી વિશેષાધિકતા કેવી રીતે અતાવવામાં આવી છે ? કારણ કે એટલા સમયમાં અસુરેન્દ્ર અસુરરાજ ચમર જેટલે નીચે જાય છે, એટલે નીચે જવામાં શક્રેન્દ્રને એ સમય અને વજ્રને ત્રણ સમય લાગે છે’ આ પ્રકારના કથનથી શક્રના અધેાગમન કરતાં વજ્રને અધાગમન સમય ૐ ભાગને આવે છે, તેથી ત્રિભાગ ન્યૂન એક ચેાજનની (અે ચેાજનની) તેની અધોગતિ (નીચીતિ) કહી છે.તથા શુક્રને નીચે જવાને કાળ અને વજ્રને ઊંચે જવાનેા કાળ સરખા જ છે' આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે એક સમયમાં શક્ર જેટલા ક્ષેત્ર સુધી નીચે જાય છે એટલા જ ક્ષેત્ર સુધી વજ્રને ઊંચે જવાને માટે પણ એક સમય લાગે છે. ધારો કે શકે એક સમયમાં એક ચેાજન નીચે જાય તે વજ્ર એક સમયમાં એક ચેાજન ઊંચે જાય છે. ઉર્ધ્વગતિની વચ્ચેનું ક્ષેત્ર તિગૃતિનું ક્ષેત્ર છે. તેથી તેનું પ્રમાણ વચગાળાના પ્રમાણ જેટલું જ હોવું જોઇએ. તેથી તેનું પ્રમાણુ ત્રિભાગ સહિત ત્રણ ગાઉનું કહ્યું છે. આ વ્યાખ્યા વર્બ્સના સર્જન તદ્દન નવા વિશેસાયિ જાયનું આ સૂત્રની શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૪૪
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy