________________
ક્ષેત્ર આધક છે. ‘ઉર્દૂ સવેને માળે શછરૂ' તિય ગૂ ગમન કરતાં તે સખ્યાત અધિક ભાગ પ્રમાણ ઉર્ધ્વગમન કરે છે. આ વાત બરાબર સમજવા માટે નીચે પ્રમાણે કલ્પના કરવાથી વિષય વધારે સ્પષ્ટ થશે ધારો કે શક્રેન્દ્ર એક સમયમાં એક યાજન પ્રમાણ ક્ષેત્ર પન્ત નીચે જઇ શકે છે. તા તે ચેજનના બે સરખા ભાગ પાડવામાં આવે તે અર્ધા અર્ધાં ચેાજનના બે ભાગ પડશે હવે તે બન્ને ભાગેામાંથી એક ભાગને લઈને એક ચેનમાં ઉમેરવાથી ૧૫ ચેાજન પ્રમાણ ભાગ આવે છે. આ રીતે શત્રુ એક સમયમાં ૧૫ Àઢ યોજન પ્રમાણ ક્ષેત્ર સુધી તિગ ગમન કરી શકે છે. ‘ૐ સવેન્ગે માત્તે ત્તિ' શક્રેન્દ્ર ૧ા યાજન પ્રમાણુ ક્ષેત્ર પર્યન્ત તિયગ્ ગમન કરે છે, એ વાત ઉપર સમજાવી. હવે ઉપર એક ચેાજનના જે બે ભાગા પાડયા તેમાં જે અધ ભાગ વધ્યો છે તેને તિયોંગ્ ગમનના ૧॥ યાજન પ્રમાણ ક્ષેત્રમાં ઉમેરવાથી જે બે યોજન પ્રમાણ ક્ષેત્ર આવે છે, એ ક્ષેત્રને શક્રનું ઉર્ધ્વ ગમન ક્ષેત્ર સમજવું અહીં એવી શંકા ન કરવી જોઇએ કે ‘સૂત્રમાં તે સંખ્યાત ભાગનું જ ઉપાદાન કર્યું છે, છતાં આપે કેવી રીતે આ પ્રકારના ભાગે પાડયા છે!' કારણ કે નાથં વત્ત ધમરે અરે અમુરાયા બન્ને વચફ વળ समए णं तं सके दाहि' तथा 'सक्क्स्स उप्पयणकाले चमरस्स य उवयणकाले તેળ વાદિકવિ તુલ્ટા આ બન્ને સૂત્રોથી એ વાત સિદ્ધ થાય છે—એટલે કે ૧૫ દોઢ ગણુાપણુ સિદ્ધ થાય છે. કહેવાનું તાત્પ એ છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર એક સમયમાં જેટલા ક્ષેત્ર સુધી નીચે જાય છે, એટલા ક્ષેત્ર સુધી નીચે જવામાં શક્રને એ સમય લાગે છે. તથા શર્કના ઉ་ગમન કાળ અને ચમરના અધેાગમન કાળ સરખા જ છે. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે શક નીચે જેટલા ક્ષેત્ર સુધી એ સમયમાં જાય છે, એટલાં જ ક્ષેત્ર સુધી ઊંચે જવાને તેને એક સમય લાગે છે. આ રીતે નીચેના ક્ષેત્ર કરતાં ઉપરનું ક્ષેત્ર ખમણું છે. અને નીચે તથા ઉપરના ક્ષેત્રની વચ્ચેનું જે તિય ક્ષેત્ર છે તિય ક્ષેત્રમાં ગમન કરવાનું પ્રમાણ ઉર્ધ્વ અને અધેગમનના પ્રમાણના વચગાળાનુંપ્રમાણ (એ બન્નેનું સરાસરી પ્રમાણુ) હાવું જોઇએ. આ રીતે ગણતરી કવામાં આવે તે એક સમયમાં શક ૧ા દોઢ ચેજન પ્રમાણુ તિય ગક્ષેત્ર સુધી ગમન કરી શકે છે, એ વાતસિદ્ધ થાય છે. શક્ર, ચમર અને વજાની ગતિ સમજાવવા માટે ઉપર ટીકામાં આપવામાં આવેલ કાઠામાંથી જોઇ લેવું.
હવે ગૌતમ સ્વામી ચમરના ઉષ્ણ, અધે અને તિય ગૂગમન ક્ષેત્રની તુલના કરવાને માટે નીચેના પ્રશ્ન પૂછે છે-ન્નમસ્તાં મતે ! મુર્રિલ્સ અમુરને હગઢે તિત્ત્વિ વનવિલયમ' હે ભદન્ત ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ` અધા અને તિય - ગમનના ક્ષેત્રની તુલના કરવામાં આવે તે ચરે થવંતે થળે વા, વદુત્તુ વા, તુછે વા, વિસેસાદિક્ વા' કયું ક્ષેત્ર કેનાથી અલ્પ છે, કયુ ક્ષેત્ર કેનાથી અધિક છે, કયું ક્ષેત્ર કે।ની ખરાખર છે અને કયુ ક્ષેત્ર કયા ક્ષેત્રથી વિશેષાધિક છે ? આ પ્રશ્નાન જખાખ આપતાં મહાવીરપ્રભુ કહે છે કે —નોયમા!, હે ગૌતમ ! અનેિ મમ્મુરાયા લગ્ન સભ્યસ્થાવું ઘેરું વેાં સમાં ઉછ્યા અસુરેન્દ્ર અસુરાજ ચમર એક સમયમાં એછામાં આછા ક્ષેત્ર સુધી ઉર્ધ્વગમન કરે છે. તિત્ત્વિ સર્વેને માને જીરૂ' તે એક સમયમાં સખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્રમાં તિય ગમન કરે છે, ગદ્દે સંવેì માને વજીરૂ અને અધેલાકમાં પણ સખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્ર સુધી ગમન કરે છે. વાંના મતદેવ-નવ વિસેયિ જાયન
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૩