________________
ગમન કાળ કરતાં અધિક છે. (યa vi મં! વનસ વનદિવસ, ચમરસ असुरिदस्स असुररण्णो, ओवयणकालस्स, उप्पयणकालस्स कयरे कयरेहिता अप्पा વા વદુગાવા, તુ તા, વિવાદિયાવા ?) હે ભદન્ત! વજીના વજધિપતિ ઈન્દ્રના (શક્રેન્દ્રના) અને અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ઉર્ધ્વગમનકાળ અને અધોગમન કાળની તુલના કરવામાં આવે, તો તે ત્રણમાંથી કયો કાળ કેના કરતાં ન્યૂન છે, યે કોનાથી વધારે છે, કયે કાળ કેની બરાબર છે અને ક કેના કરતાં વિશેષાધિક છે? (ાયમા !) હે ગૌતમ! (સરસ ૩પયા, રક્સ ૨ મોવચારે एएणं दाण्णि वि तुल्ला सव्वत्थोवा, सक्कस्स य ओवयणकाले, वज्जस्स य
www gai fuળ વિ તુજે સંવેT) હે ગૌતમ! શક્રને ઉર્ધ્વગમન કાળ અને ચમરને અધોગમન કાળ, એ બને સમાન છે અને સૌથી જૂન છે. તથા શકને અધોગમન કાળ અને વજને ઉર્ધ્વગમનકાળ પણ સરખા છે અને સંખ્યાત ગણ છે. (चमरस्स य उप्पयणकाले वज्जस्स य ओवयणकाले एस दोण्ह वि तुल्ले વિસાદિv) ચમરને ઉર્ધ્વગમનકાળ અને વજને અધોગમન કાળ પણ સમાન અને વિશેષાધિક છે.
કાર્થ—આ સૂત્રમાં ગૌતમ સ્વામી દેવેના ઉર્ધ્વ, અધે અને તિર્યશગમનના વિષયમાં ક્ષેત્ર અને કાળની ન્યૂનતા તથા અધિકતા વિષે પ્રશ્નો પૂછયા છે અને મહાવીર પ્રભુએ તે પ્રશ્નના જવાબો આપ્યા છે.
ન પ્રશ્ન-“સેવિંદ્ર સેવા સ સ” દેવેન્દ્ર દેવરાજ શક્રની “ છું તિચિં ા વિષય ? ઉર્ધ્વ, અધો અને તિર્યંગ ગતિ વિષયક જે ક્ષેત્રે છે તેમાંથી “ ” ગતિ વિષયક કયું ક્ષેત્ર “ચા ” કયા ક્ષેત્ર કરતાં “a” અલ્પ છે, “વા વા” કયું ક્ષેત્ર કયા ક્ષેત્રથી અધિક છે, તુજે વા' કયું ક્ષેત્ર કયા ક્ષેત્રની બરાબર છે, “
વિહિપ વા? અને કયું ક્ષેત્ર કેના કરતાં વિશેષાધિક છે? આ પ્રશ્નનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- શહેન્દ્ર ઉર્ધ્વકમાં પણ જાય છે, અધેલકમાં પણ જાય છે અને તિર્યમ્ અસંખ્યાત દ્વીપસમુદ્ર પર્યન્ત પણ જાય છે. ગૌતમસ્વામી એ જાણવા માગે છે કે શક્રેન્દ્ર એક સમયમાં ઉર્ધ્વગમન વધારે કરી શકે છે, કે અાગમન વધારે કરી શકે છે કે તિર્યગૂ ગમન વધારે કરી શકે છે? ગૌતમસ્વામી એ જાણવા માગે છે કે શક્રેન્દ્ર દ્વારા ઉર્ધ્વ, અધે અને તિર્યગૂ ગમનમાં એક સમયમાં જેટલું ક્ષેત્ર કાપવામાં આવે છે એટલા ક્ષેત્રની તુલના કરવામાં આવે છે તે ત્રણેમાંથી કયું ક્ષેત્ર કયા ક્ષેત્રથી અલ્પ છે? કયુ ક્ષેત્ર કયા ક્ષેત્રથી અધિક છે? કયું ક્ષેત્ર કયા ક્ષેત્રની બરાબર છે? અને કહ્યું ક્ષેત્ર કયા ક્ષેત્ર કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે- જામ! હે ગૌતમ! “
સત્યવં વુિં देवराया सक्के अहे खेत्तं सव्वत्थोवं एक्केणं ममएणं ओषयइ' हेवेन्द्र ३१२।०४ શક્ર એક સમયમાં સૌથી ઓછા ક્ષેત્ર સુધીનું અાગમન કરે છે. એટલે કે તે એક સમયમાં જેટલે ઊંચે જઈ શકે છે, તેથી અ૮૫ ક્ષેત્ર પર્યન્ત તે એક સમયમાં નીચે જઈ શકે છે. નિરિવં સંવે તેમને જે તે તિર્યંગ જાય તો તેનાથી સંખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્ર પર્યન્ત જઈ શકે છે. આ રીતે અધેગમનના ક્ષેત્ર કરતાં તિર્યંગ ગમનનું
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૨