________________
ગમન કરી શકે છે. (તિથિં સર્વેને માને વછરૂ) શક્રનું તિષ્ઠ ગમન કરવાનું ક્ષેત્ર અધેાગમન ક્ષેત્ર કરતાં સખ્યાત ભાગપ્રમાણ અધિક છે. એટલે કે શક એક સમયમાં જેટલે નીચે જઇ શકે છે તેના કરતાં વધારે ક્ષેત્ર સુધી તે એક સમયમાં તિથ્થુ અંતર કાપી શકે છે. (રું સર્વેને માને મુજ્બુરૂ) એજ પ્રમાણે તે એક સમયમાં તેના કરતાં પણ સખ્યાત અધિક ભાગપ્રમાણ ઉર્ધ્વગમન કરી શકે છે. એટલે કે એક સમયમાં શક જેટલા અંતરનું તિરકસ ગમન કરી શકે છે તેનાથી વધારે અંતરનું ઉર્ધ્વગમન કરી શકે છે. (ચમરણ જંમંતે ! અજીર્ળો હું બન્ને તિથિં च गइविसयस्स कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा ? ) હે ભદન્ત ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના અધો અને તિરછા ગમનની તુલના કરવામાં આવે, તેા, કર્યુ. કેના કરતાં ન્યૂન છે, યુ" કાના કરતાં વધારે છે, કયુ. કાના ખરાખર છે, અને કયુ કાના કરતાં વિશેષાધિક છે ? (ૌયમા !) ૢ ગૌતમ! ( સનસ્થાને લેાં અમને અતિ અઘુરાયા હયાળ સમળ) અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું એક સમયમાં ઉર્ધ્વગમન કરવાનું ક્ષેત્ર સૌથી એન્ડ્રુ છે. ( તિચિં સંવેì માળે ગઇફ) તેના ઉર્ધ્વગમનના ક્ષેત્ર કરતાં તિછા ગમનનું ક્ષેત્ર સખ્યાત ભાગ પ્રમાણ અધિક છે. (મદ્દે સંવેો માને છફ) તેના તિગ્ ગમનના ક્ષેત્ર કરતાં અધોગમનનું ક્ષેત્ર સખ્યાત ભાગ પ્રમાણ અધિક છે. એટલે કે ચમરેન્દ્ર એક સમયમાં જેટલે ઊંચે જઇ શકે છે તેનાથી અધિક અંતર સુધીતિન ગમન કરી શકે છે. અને એક સમયમાં જેટલું તિરજી ગમન કરે છે તેનાથી અધિક અધોગમન કરી શકે છે. ( વસ ના સરસ તહેવ, નવાં વિસેસાદિષ્ટ જાયન્ત્ર વાનું ગતિવિષયક ક્ષેત્ર શક્રના ગતિવિષયક ક્ષેત્ર પ્રમાણે જ સમજવું પણ તેમાં વિશેષતા એ છે કે ગતિવિષયક ક્ષેત્રમાં જે વિશેષાધિકતા છે તે કહેવી જોઇએ. (સસ ાં મતે ! નેવિલ્સ હેવરો યयणकालस्स य उपपयणकालस्स य कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा, તુò થા, વિસેસદ્દિશ્ વા ?) હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ શક્રના ઉ་ગમન કાળ અને અધોગમન કાળની તુલના કરવામાં આવે તે તે એમાંથી કયા કાના કરતાં ન્યૂન છે, કયા કાના કરતા અધિક છે, કયા કાની ખરાખર છે અને કયા કાના કરતાં વિશેષાધિક છે ? (શૌયમાં!) હૈ ગૌતમ ! (મત્યેવે સવાલ વિંમ દેવળા ૩ યાછે) દેવેન્દ્ર દેવરાજ શુક્રને ઉર્ધ્વગમન કાળ સૌથી ઓછો છે, અને ઉ་ગમન કાળ કરતાં (યાજે સંવેગુને) અધોગમન કાળ સ ંખ્યાત ગણા છે ( चमरस्स वि जहा सक्क्स्स नवरं सव्वत्थोवे उचयणकाले, उप्पयणकाले સંલેખનુì) ચમરના વિષયમાં પણ શક્રની તેમ જ સમજવું. પણ વિશેષતા એટલી છે કે ચમરના અદ્યોગમન કાળ સૌથી ઓછે છે અને ઉર્ધ્વગમનકાળ અધોગમન કાળ કરતાં સખ્યાત ગણા છે (વખત પુચ્છા) હવે ગૌતમ સ્વામી વજ્રના ઉર્ધ્વગમન અને અદ્યોગમન કાળ વિષે નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે હું ભદન્ત ! વજ્રના ઉર્ધ્વગમન કાળ અને અધોગમન કાળની તુલના કરવામાં આવે તે બેમાંથી કયા કાના કરતાં અલ્પ છે, કયા કોના કરતાં અધિક છે, કયા કાના ખરાખર છે અને કયા કાના કરતાં વિશેષાધિક છે? (શૌયમાં !) હે ગૌતમ ! (સત્સ્યાને હળવા, ચાજાને વિસેર્વાદ) વજ્રને ઉર્ધ્વગમન કાળ સૌથી એ છે અને અધોગમન કાળ ઉર્ધ્વ -
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૧