________________
સમય લાગે છે, કારણ કે અધેાલેાક તરફ જવામાં તેની ગતિ મંદ હોય છે. जावतियं खेत्तं चमरे असुरिंदे असुरराया अहे उवयइ एगेणं समएणं तं सक રોિિત્ત' અસુરેન્દ્ર અસુરરાજ ચમર એક સમયમાં નીચે જેટલે અંતરે જઇ શકે છે, એટલા જ અંતરે નીચે ગમન કરવામાં શક્રને એ સમય લાગે છે ‘ૐ શકે તોદિ તંત્રન્તે તીર્ત્તિ શક્રને અધેલાકમાં જેટલે નીચે જવાને એ સમય લાગે છે, એટલે જ નીચે જવાને વજ્રને ત્રણ સમય લાગે છે. આ રીતે સુનોને નમલ્સ ગનુ વસ બત્તુળો બોજો હપ્' અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું અધાલેગમનનું કાળમાન સૌથી ઓછુ` છે. પણુ થમરનું હોય ? ઉલાક ગમનનું કાળમાન તેના અધાલાક ગમનના કાળમાન કરતાં સંખ્યાતગણું (ખમણુ) છે. આ રીતે તેમના વેગની સરખામણી કરીને હવે સૂત્રકાર ઉપસંહાર કરતા કહે છે કે—ત્રં વહુ નોયમા ! હે ગૌતમ ! ઉપરોકત કારણે સવવેળ વિતેળ લેવા' દેવેન્દ્ર દેવરાજ શુક્ર ‘નમો ગત્તને અમુરાય' અસુરેન્દ્ર અસુરરાજ ચમરને ‘માયિ’ તેના હાથથી જ નૈષિપુ નો સંચાર પકડવાને સમર્થ ન બન્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે અધલાક ગમન કરવામાં શુક્ર કરતાં ચમર વધારે શકિતશાળી (વધારે વેગવાળે) હતા. તેથી અતિશય વેગપૂર્વક અધાલેક ગમન કરતા ચમરને પકડવાને શક્ર સમર્થ ન હતા. સૂ.૧૦
શક્રેન્દ્ર ઔર ચમરે- કે ગતિ કે સ્વરૂપ કાનિરૂપણ
6
સબરસ ” મંતે ? લેવિન્ન તેવો' ઇત્યાદિ——
સૂત્રા--(સસ્સ નું મંતે? લેવિસ સેવરળો) હે ભઇન્ત ! દેવેન્દ્ર દેવરાજ શશ્નનું ( લડુંગરે નિયંત્ર વિષયલ્સ ) ઉલાકમાં ગમન કરવાનું, અને તિરછાલાકમાં ગમન કરવાનું સામર્થ્ય' સરખાવવામાં આવે તે ( ચરે ત્યરે હતો ગળે વા ચંદુડુ ?) એમાંથી કયુ કાના કરતાં ન્યૂન છે, કયુ` કાના કરતાં અધિક છે, (તુજે યા વિશેઽવે વા) કોની સાથે કયું સરખું છે, અને કયુ` કાના
કરતાં વિશેષાધિક છે?
( सन्त्रस्थो वे खेतं सक्के देविंदे देवराया अहे उवयइ एक्केणं समपूर्ण) હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રનું અધેાગમન કરવાનું સામર્થ્ય એક સમયની અપેક્ષાએ સૌથી એછુ છે. એટલે કે શક્ર એક સમયમાં બહુ જ એણે અંતર અધેલાકમાં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪૦