________________
હોય છે. અશીધ્ર ગતિવાળા દેતા નથી. “ag cરા જે તેઓ ત્વરાવાળા હોય છે અને ત્વરિતગતિવાળા હોય છે. વિરાવાળા અને ત્વરિતગતિવાળા પદેને પ્રયોગ થવાનું કારણ નીચે પ્રમાણે છે–ત્વરાયુકતતા ગતિ સિવાય બીજી બાબતમાં પણ સંભવી શકે છે. તેઓ પોતે જ ત્વરાવાળા હોવાથી તેમની ગતિ પણ ત્વરાયુકત હોય છે. એટલે કે તેઓ માનસિક ઉત્સુકતાથી યુકત વેગવાળી ગતિવાળા હોય છે. “શે તે‘ાં બ્રિા” તે કારણે તેઓ પૂર્વ પ્રક્ષિપ્ત પુગલોની પાછળ જઈને તેમને ફરીથી પકડી શકવાને સમર્થ હોય છે.
પ્રશ્ન–“ન મંતે તે મgિ હે ભદન્ત ! જો મહદ્ધિક દેવે “રાવ ગgiદત્તાનેટ્ટિપૂર્વ પ્રક્ષિપ્ત પુદ્ગલને પીછો પકડીને તેને ફરીથી પકડી પાડવાને સમર્થ હોય તે “જwણા મતે: વિ તેવા સરળ હે ભદન્ત! દેવેન્દ્ર દેવરાજ શક, શા કારણે “ગ િગમુરરયા રમસે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને “સાધિ પિતાના હાથથી જ
પકડી પાડવાને “નો સંવા સમર્થ ન થયે ? કહેવાનું તાત્પર્ય એ છે કે દેવે શીધ્ર ગતિવાળા હોય છે. તે શક્રેન્દ્ર પણું શીધ્ર ગતિવાળે હશે. છતાં તેણે પિતે જ પીછે પકડીને ચમરેન્દ્રને કેમ ન પકડી પાડે? તેને સજા કરવાને માટે જ શા માટે છેડયું ? પિતે જ કેમ તેને ન પકડ? હવે મહાવીર પ્રભુ તેનું કારણ સમજાવે છે–
“જયમા !” હે ગૌતમ ! “ગપુરમાં સેવા દે વિણg સીજે છીએ જે અસુરકુમાર દેવ નીચે ગમન કરવામાં વેગવાન અને શીત્રગતિવાળા હે છે, “તુરિ તુરિયા નીચે ગમન કરવામાં તેઓ ત્વરિત અને ત્વરિત ગતિવાળા હોય છે, પરંતુ “G T3 વિકg” પણ ઉદ્ઘ ગમન કરવાની તેમની શકિત ‘ગણે ” અત્યન્ત અલ્પ અને “ “ “ ” અત્યંત મંદ હોય છે, “માળિયા ૩ વિકg' વૈમાનિક દેવોની ઊંચે ગમન કરવાની ગતિ “જીજે સ વ અતિશય શીધ્ર અને ઉત્તરિ તgિ ” અતિશય ત્વરિત હોય છે, તથા “ચ જ વિણ તેમની નીચે ગમન કરવાની ગતિ “ય જેવ, મેરે ને અત્યંત અલ્પ અને અત્યંત મંદ હોય છે. તે કારણે, “નાત્ર વેર સત્ર રેટ્વિટું લેવાયા ૩ ૩g સમg એક સમયમાં દેવેન્દ્ર દેવરાજ શક જેટલે ઊંચે જઈ શકે છે. “તું ને ? એટલે ઊંચે જવાને માટે વજને બે સમય લાગે છે. “મરે ત” અને ચમરને ત્રણ સમય લાગે છે. બર્વિસ
ago શકg દેવેન્દ્ર દેવરાજ શકને આ રીતે ઉદg ? ઉર્વક ગમનને કંડક (કાળમાન) “વલ્યોર એ બધાં કરતાં ન્યૂન છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ઉર્ધ્વલોક ગમનમાં જેટલું અંતર કાપવાને શકને જેટલે સમય લાગે છે, તેટલું અંતર કાપવાને વજને શદ્ય કરતાં બમણું અને ચમરને ત્રણ ગણે સમય લાગે છે આમ બનવાનું કારણ એ છે કે ઉલક ગમનમાં શની ગતિ અતિશય શીધ્ર હોય છે, અને ચમરની ગતિ અતિશય મંદ હોય છે. પણ મોટા શકેન્દ્રના અઘેગમનનું કાળમાન હવે ઉર્ધ્વગમનના કાળમાન કરતાં સંખ્યાત ગણું છે–એટલે કે ઉર્ધ્વગમન ના કાળમાન કરતાં અધેગમનનુ કાળમાન બમણું છે. એટલે કે ઊંચે જેટલે અંતરે જવાને માટે શક્રને એક સમય લાગે છે, એટલે જ અંતરે નીચે જવા માટે તેને બે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૩૯