SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-(બરૂ મંતે ? સેવે મણિપુ ના ગguદા જોfuzત્તા, कम्हाणं भंते ! सक्केणं देविदेणं देवरण्णा चमरे असुरिंदे असुरराया नो संचाइए સાથિ છિદ્રુત્તા ? હે ભદન્ત ! જે મહદ્ધિક દેવ પુદ્દગલને પીછો પકડીને તેને પકડી લઈ શકે છે, તે અસુરેન્દ્ર અસુરરાજ શક, દેવેન્દ્ર દેવરાજ ચમરને તેમના હાથે જ કેમ ન પકડી શકયા? ઉત્તર—(જોયા ?) હે ગૌતમ ! (કુમાર સેવા अहे गइविसए सीग्घे, सीग्धगईचेव, तुरिए तुरियगईचेव, उगई अप्पे अप्पेवेव, મેરે મટેવ ) અસુરકુમારે નીચેની બાજુએ જવામાં શીધ્ર અને શીઘ્રગતિવાળા, ત્વરિત અને ત્વરિત ગતિવાળા હોય છે, પણ ઉર્વલક તરફ જવાનું તેમનું સામર્થ્ય અલપ હોય છે એટલે કે ઉપરની બાજુની તેમની ગતિ મંદ અને વધારે મંદ હોય છે. ( वेमाणियाणं उई गइविसए सीग्घे सीग्धगईचेव, तुरिए तुरियगईचेव) વૈમાનિક દે ઊંચે જવામાં શીઘ અને શીઘગતિ સંપન્ન, ત્વરિત અને ત્વરિત ગતિ સંપન્ન હોય છે, ( નવિનg am Imત્ર, મંત્રે મંત્રી પણ તેઓ નીચે જવામાં અ૫ અને અલ્પગતિવાળા તથા મંદ અને મંદ ગતિવાળા હોય છે. जावइयं खेत्तं सक्के देविंदे देवराया उडू उप्पयइ, एक्केणं समएणं, तं वज्जे હોર્દિi Tને તો તે સમજે નહિં) એક સમયમાં દેવેન્દ્ર દેવરાજ શક ઊંચે જેટલે અંતરે જઈ શકે છે એટલે જ અંતરે ઊંચે જવાને માટે વજને બે સમય લાગે છે, અને એટલે જ ઊંચે જવાને ચમરને પણ ત્રણ સમય લાગે છે. (હાથી જે સપ્ત રેણિ કયાંg) આ રીતે દેવેન્દ્ર દેવરાજ શક્રના ઉર્ધ્વગમનનું કાંડક [કાળમાની સૌથી ઓછું છે, (ગોરીયg MT તથા અલેક ગમનનું કાળમાન તેના કરતાં સંખ્યાત ગણે છે. ( નવશે વેત્ત ઘરે ગgf असुरराया अहे उचयइ, एक्केणं समएणं तं सक्के दोहि, तं वज्जे तीहिं असुरेन्द्र અસુરરાજ ચમર એક સમયમાં જેટલા ક્ષેત્ર સુધી નીચે જઈ શકે છે, એટલા જ ક્ષેત્ર સુધી નીચે ગમન કરવાને શક્રેન્દ્રને બે સમય લાગે છે અને તેના વજને ત્રણ સમય લાગે છે. આ રીતે (યોન ) અધેલકમાં ગમન કરવાનું કાળમાન (ગરિસગપુર રમતા સવ)અસુરેન્દ્ર અસુરરાજ ચમરનું સૌથી ઓછું છે ( #નમુને) પણ ચમરનું ઉદ્ઘ લેક ગમનનું કાળમાન અધોલેક ગમનના કાળમાન કરતાં સંખ્યાતગણું છે. (gવં વહુ નો મા ! સરે રેાિં . ઇUTI વરે મુદ્દે મુરાવા નો સંગારૂ સાહિત્યિ જેvagy)હે ગૌતમ તે કારણે દેવેન્દ્ર દેવરાજ શક્ર તેના હાથથી અસુરેન્દ્ર અસુરરાજ ચમરને પકડી શકવાને સમર્થનથી. ટીકાથ-ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે પૂર્વ પ્રક્ષિપ્ત પુગલને પાછાં ગ્રહણ કરવાની શક્તિ માં છે કે નથી ? “ નિહે ભદન્ત ! એવું સંબોધન કરીને “મજા નોરતે ભગવાન ગૌતમે “સમ માવે મહાર શ્રમણ ભગવાન મહાવીરને “વહુ વંદણ કરી, “રબંસર નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૩૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy