________________
દેવોં કે પુદ્ગલપ્રક્ષે પ્રતિસંહરણ શક્તિ કે કથન પૂર્વક ઉપર કી ઓર ઔર નીચેકી ઓર ગમન શક્તિ કા નિઅપણ
“ મતે ત્તિ મયં ગોયમે ” ઇત્યાદિ
સુત્રા--(મંતે ત્તિ !) હે ભદત ! એવું સંબેધન કરીને ( માથું જોયમે ) ભગવાન ગૌતમે (મહાવીર ચં નળંસડ) ભગવાન મહાવીરને વઢણા નમસ્કાર કરીને (વં યાસી) આ પ્રમાણે પૂછ્યું-(મત્તે !) હે ભદન્ત ! (વેળ મહિÎર્મદકન્નુરૂપ્નાત્ર મદાજીમાને) દેવા મહા સમૃદ્ધિવાળા, મહાદ્યુતિવાળા ( ચાવત્ મહાપ્રભાવવાળા હાય છે, પણ શું તેએ (પુત્રામેન પોરું વિવિજ્ઞા) પહેલાં પ્રશ્ચિમ કરેલા (ફેંકેલા ) પુદ્ગલાને (અનુવિંદત્તા) તેમની પાછળ જઈને (તમે ત્તિપિત્તપ્ નમૂ) પકડી લેવાને સમથ હાય છે ખરાં ? શકે ચમરને મારવા માટે પેાતાનું વજ્ર છેડયુ, અને ત્યાર બાદ તે વજ્રનું સંરણ કરવાના પાછુ વાળવાને વિચાર આવવાથી તેણે તેને પીછો પકડયા. તેથી ગૌતમ સ્વામીના મનમાં એવા પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘જે પુદ્ગલને પહેલાં ફે’કી દેવામાં આવ્યુ હાય તે પુલની પાછળ જઈને શુ દેવ તેને પકડી લઈ શકે છે? ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે—(દંતા! (યૂ) હે ગૌતમ ! દેવ એવું કરવાને સમર્થ હાય છે. (સે ઢેળ મંતે ! નાવ fન્દ્રિત્ત) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે પહેલાં ફેંકવામાં આવેલ પુદ્ગલની પાછળ જઇને દેવ તેને પકડી શકે છે ?
ઉત્તર—(નોયમા ! ો છેળ વિવિધત્તે મમાને પુન્યમેવ વિશ્વરે મત્રિત્તા તુકો પછા મંળડું મ) હે ગૌતમ ! જ્યારે પુદ્ગલને ફેકવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેની ગતિ શીઘ્ર હોય છે, પણ ત્યારમાદ તેની ગતિ મન્દ પડી જાય છે. (देवे महिडीए पुत्र पिय पच्छा वि सी सीग्घगई चैत्र, तुरिये तुरियगई સે તેળઢેળ ખાય પસૂ ત્તિ૬) પણ મહર્ષિંક દેવા તે શરૂઆતમાં અને પાછળથી પણ શીઘ્ર હાય છે, શીઘ્રગતિવાળા હોય છે, ત્વરિત હાય છે અને ત્વરિતગતિવાળા હાય છે. તે કારણે ફેકેલા પુદ્ગલની પાછળ જઈને તે દેવ તેને પકડી લઈ શકે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૩૬