SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને “તાજી જાણ તે ઉત્કૃષ્ટ, દિવ્ય દેવગતિથી તે વજની પાછળ ઉડયો અને તેને પીછો પકડતા પકડના “વાવ જેનો વાષિ ” Tયાવત] જ્યાં આપ દેવાનુપ્રિય વિરાજમાન છે, “જેને લવાદમિ ત્યાં આવ્યો. અહીં યાવત’ પદથી “વરા જવા થી લઈને “ગિયા ગા’ સુધીને, તેની ગતિના વિશેષ દર્શાવતે સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે. ‘નાવ છે તેવા સવારછામમાં જે “જાવ? પદ આવ્યું છે તેના દ્વારા નીચેનો ભાવાર્થ ગ્રડણ કરાયો છે--તિરછા અનેક દ્વીપસમુદ્રોને પાર કરીને, જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા સુસુમારપુર નગરના અશોકવનખંડ ઉદ્યાનના અશેકવૃક્ષ નીચેના શિલાપટ્ટક પર આપ વિરાજમાન છે, ત્યાં હું આપની સમક્ષ આવ્યો છું તેવાણુપિયા આપી દેવાનુપ્રિયથી “મુછપરં’ ચાર આંગળ દૂર રહેલા નું સાદાનિ વજને મેં પકડી લીધું છે. દિશાદરાદચાઈ f વજીને પકડી લેવાને માટે જ મારૂં અહીં આગમન થયું છે, દ સોસ તે માટે જ હું અહીં સમવસૃત થયો છું–હાજર થયો છું, સુદ ' રાંઘે ? તે માટે જ મારે અહીં આવવું પડયું છે, “ દેવ શ્રા અત્યારે હું આપણું ચરણકમળનું શરણ પ્રાપ્ત કરી રહ્યો છું હે દેવાનુપ્રિય ! “R રવા જિ હું આપની ક્ષમા માગું છું, “મંા ' આપ મારે અપરાધ માફ કરે. “વા કહૃતિi હું આપની ક્ષમાને પાત્ર છું. આપ ક્ષમાના ભંડાર છે. તે મને માફ કરે. “TIમનો ઇત્યાદિ હવે ભવિષ્યમાં આવે અપરાધ હું કદી પણ નહીં કરૂં, “ત્તિવ આ પ્રકારે મારી ક્ષમા માગીને “ ચંદ્ર ઇત્યાદિ ' તેણે મને વંદણ કરી,નમસ્કાર કર્યા. વંદિત્તા નરિત્તા વંદણ નમસ્કાર કરીને તે ‘ઉત્તરપુરિયનં રિસીમા ગરમ ઈશાનકેણમાં ચાલ્યો ગયો. ત્યાં જઈને તેણે “વા પડાબે પગ તિરરવુ ત્રણ વાર “પૂર્ષિ ) જમીન પર પછાડીને ઘણું દુરાચં વારં પર્વ વાણી અસુર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું-“મો મા ! ગયું વિા! મુરાયા? હે ચમર ! અસુરેન્દ્ર! અસુરરાજ ! "gવસ of તું હવે મુક્ત છે. આજે હું તને જ કરું છું, ‘મક્ષ મજાવો? ઇત્યાદિ શ્રમણ ભગવાન મહાવીરના પ્રભાવથી આજે તું બચી ગયો છે. હવે મારા તરફથી તને કે ભય રહો નથી. “રિક આ પ્રમાણે કહીને-અથવા આ રીતે પિતાનું કાર્ય પૂરું કરીને “વાર વિર્ષ greભૂખ તાવ વિનં હિ તે જે દિશામાંથી પ્રકટ થયે હતે એજ દિશામાં પાછા ચાલ્યો ગયે. . સૂ. ૯ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૩૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy