SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાનથી જોયો કહેવાનું તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાનને ઉપયોગ કરીને તેણે જોયું કે ચમરેન્દ્ર મહાવીર ભગવાનના આશ્રયથી સૌધર્મ દેવલેકમાં આવવાની હિંમત કરી હતી. ત્યારે તેના મુખમાંથી આવા ઉદ્દગારો નીકળી પડયા “હા! ! ગઈ ! તો ગામસિ” અરેઆ તે ભારે દુઃખની વાત બની. હવે મારું આવી બન્યું ! “1. gr- એ ખેદદશેક અવ્યય છે. તેને બે વાર પ્રયોગ કરીને શક્રનું મહાદુઃખ પ્રકટ કરાયું છે. “દત ગમ? આ શબ્દપ્રયોગ દ્વારા શકને કેઈ મહાન અનર્થ થવાની શકયતા લાગે છે, એવું દર્શાવે છે. “ત્તિ એવો વિચાર કરીને “ વિદાઈ' શ તેની ઉત્કૃષ્ટ આદિ વિશેષણથી યુકત દિવ્ય દેવગતિથી નક્ષ વી જે માર્ગથી વજ ગયું હતું તે માર્ગે “ગુજરછાને તેની પાછળ પડયો. વજને વચ્ચેથી જ પકડી લેવા માટે તેણે તેનો પીછો પકડયો. “જિરિામાંના વિષમદા આ રીતે તેને પીછે પકડતાં માર્ગમાં આવેલા તિરછા અસંખ્યાત દ્વિપ સમુદ્રોની વચ્ચેથી પસાર થઈને “નાર નેવ ગોગાવાયજેસ્થાવત જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે લેવ મમ ચંતિજ્યાં હું તપસ્યા કરી રહેલે હતો ત્યાં તે મારી પાસે “વાદ આવ્યો. અહીં “પદથી એ બતાવવામાં આવ્યું છે કે જંબુદ્વીપ નામના દીપન, ભારતવર્ષમાં આવેલા સુંસુમારપુર નગરના અશોક વનખંડ નામના ઉદ્યાનમાં આવેલા અશોકવૃક્ષ નીચે મહાવીર ભગવાનની પાસે તે શક્રેન્દ્ર આવ્યો ત્યાં આવીને “વ” તેણે વજને “હિસારૂ પકડી લીધું. “મા” હે ગૌતમ ! વિચારું શુદિયાણof જે પૈણવીરૂચા તેણે જ્યારે વજને પકડી લીધું ત્યારે તેની મુઠ્ઠીમાંથી નીકળેલા વાયુએ મારા કેશાને કપાવી દીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તેણે વજીને પકડીને ઘણું જોરથી મુઠ્ઠી બંધ કરી દીધી, ત્યારે તેના આંગળીયે અતિ વેગથી સંમિલિત થવાથી તેમાંથી છૂટેલા વાયુથી મહાવીર પ્રભુના કેશા કંપી ઉઠયા. “avoi વજને પકડી લીધા પછી, “તે જે વિરાયા તે દેવેન્દ્ર દેવરાજ શકે “ન્ન હિસારા વજનું પ્રતિસંહરણ કરીને “માં” મારી “તિરો ” ત્રણ વાર “ગાનાદિયા ?” આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક વંદ્ર નબંરૂ વંદણા કરી, નમસ્કાર કર્યા. વંદણા નમસ્કાર કરીને તેણે મને “પરં વચાની આ પ્રમાણે કહ્યું“gવં વહુ મંતે !” હે ભદન્ત ! “કરું ના ચરિત્ર વU જેણે આપને આશ્રય લીધે છે એવા અસુરેન્દ્ર અસુરરાજ ચમર દ્વારા “જાણgp મારું અપમાન કરાયું છે, “તyi મg સમાને ” શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૩૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy