SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અંકુરની જેમ તે વિચાર વધારે વિકસિત થયે અને એ રીતે તે વિચાર વધારે નિશ્ચિત અને ઇષ્ટ બન્યા, તેથી તેને પ્રાર્થિત કહ્યો છે. તે વિચારને કાલ્પનિક કહેવાનું કારણ એ છે કે ચમરે જે ઉત્પાત મચાવ્યે તેના કારણની કલ્પના તે વિચાર દ્વારા કરવામાં આવી છે, અને તે વિચારને મનેાગત એ કારણે કહ્યો છે કે તે વિચાર ખીજા કેાઇની પાસે પ્રશ્ન કરાયા ન હતેા—તેના મનમાં જ દૃઢ થયા હતા શકના મનમાં શે। વિચાર ઉત્પન્ન થયા તે હવે મહાવીર પ્રભુ ગૌતમ પાસે પ્રકટ કરે છે સમરે અમુલ મુરાયા નો વહુ પસ્ક્રૂ ' અસુરેન્દ્ર અસુરરાજ ચમર એવું કરવાને શક્તિમાન નથી. ૮ નો રવજી સમત્વે અમને બરિને અમુરાયા ' અસુરેન્દ્ર અસુરરાજ ચમર પાતાની જાતે જ-પેાતાની શકિતના જોરે આમ કરવાને સમર્થ નથી. 'नो खलु विसe चमरस्स असुरिंदस्स असुररष्णो अप्पणो निस्साए उड्ड उप्पરૂત્તા બાય સૌદમો ો' અસુરેન્દ્ર અસુરરાજ ચમરમાં એવી પાતાની કાઈ પણુ યોગ્યતા નથી, કે જેને આશ્રય લઈને-તે સૌધ કપ દેવલાક પર્યન્ત જઈ શકે. આ રીતે શક્રેન્દ્રે ચમરેન્દ્રના સૌધ૫ સુધીના આગમન વિષે વિધિમાર્ગના વિચાર કર્યાં. સાથે સાથે તેણે તે માટેના અપવાદ માના પણ વિચાર કર્યાં. તેણે અપવાદ માર્ગના વિચાર કેવી રીતે કર્યાં, તે નીચેનાં સૂત્ર દ્વારા પ્રકટ થયા છે—સ્થ' ઇત્યાદિ તેમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અહુ'તાદિના આશ્રયથી જ એવું બની શકે છે—ખીજા કોઇની પણ સહાયથી તે સૌધર્મ દેવલેક સુધી આવી શકવાને સમર્થ નથી. એજ વાત નીચેનાં સૂત્ર દ્વારા પ્રકટ કરી છે-અરિહંતે ના દ્વૈત ને િના ગળવારે વા માનિ બથ્થળો નીસાપ્ કટ્ટુ' જીવ્યા ના સૌદો પ્વો નળસ્થ’ની સંસ્કૃત છાયા નાયંત્ર' છે એટલે કે ‘તેમના વિના’ કોના વિના એ ખતાવવા માટે કહ્યુ છે કે અહંતા અથવા અહુ તૌયો છાસ્થ તીર્થંકરા, અથવા ભાવિતાત્મા અણુગારના આશ્રય લીધા વિના ચમરેન્દ્ર સૌધર્માંકલ્પ સુધી ઉચે ઉડી શકવાને શકિતમાન નથી' અર્હત આદિની નિશ્રાથી [આશ્રયથી] જ તે સૌધ કલ્પ સુધી ઉડી શકે છે. આ પ્રકારના વિચાર શક્રેન્દ્રના મનમાં ઉત્પન્ન થયા. . . ' अच्चासायणाए ‘તું મહાતુનાં વહુ’ત્યારે તેને મનમાં ભારે દુઃખ થયું. તેને થયું કે ચમરના તરફ વજા ફેંકીને તદાહવા તથારૂપી ધારી-ભૂમંડલમાં વિચરણ કરનારા િ દંતાળ’અરિહંત ભગવંતાની અને ‘ગળો' અણુગારની મારા વતી અશાતના કરાઇ છે. ‘ ત્તિજ્જુ ' મનમાં આ પ્રકારની શક્યતાને વિચાર કરીને ‘દ્િવરંગ' તેણે તેના અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો. šનિ' અવધિજ્ઞાનના ઉપયોગ કરીને તેણે ‘નમ્' મને [મહાવીર પ્રભુને] ‘ બૌદિળા ગામો ’ , શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૩૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy