________________
हतोम्हि तिकट्ठ ताए उकिटाए जाव जेणेव देवाणुप्पिए-तेणेव उवागच्छामि) ત્યારે મને ભાન થયું કે “અરેરે ! મારું આવી બન્યું,” એ વિચાર કરીને તે વજને પકડવા માટે, હું ઉત્કૃષ્ટ, દિવ્ય દેવગતિથી ઉડીને (પાવર) આપ દેવાનુપ્રિયની પાસે આવ્યો. (રેવાબુgિયા વધુમાં વર્ષો પરિણામ) અહીં આવીને આપ દેવાનુપ્રિયથી ચાર જ આગળ દૂર રહેલા તે વજને મેં પકડી લીધું. (as mહિसाहरणट्टयाएणं इइमागए, इह समोसढे इह संपत्ते इहेव अज्ज उपसंपज्जिના વિદf) વજને પકડવાને માટે હું અહીં આવ્યો છું, તે કારણે જ મારૂં અહીં આગમન થયું છે, તે કારણે જ હું અહીં સંપ્રાપ્ત થયો છું. અને અત્યારે અહીં હું આપને શરણે આવ્યો છું. (તે વાવાળુવા! મંg વાળુદિયા ! અંત જરિરંતિ દેવાવિયા) તે હે દેવાનુપ્રિય! હું આપની ક્ષમા માગું છું. હે દેવાનુપ્રિય! આપ મને માફ કરે. હે દેવાનુપ્રિય ! હું આપની ક્ષમાને પાત્ર છું. (કો પwUFાઇ તિ જદ મf ૬ નમg) હવે હું કદી પણ આવી ભૂલ નહીં કરું. એમ કહીને તેણે મને વંદણ કરી, નમસ્કાર કર્યા. (ઉત્તરપુરિથમાં ટ્વિીમા ) વંદણ નમસ્કાર કરીને તે ઇશાનકેણુમાં ચાલ્યો ગયો (વા givi તિવુ જ રે, મરું શણુવિમુરાઈ
વં રાણ) જતી વખતે તેણે ડાબા પગને ત્રણવાર જમીન પર પછાડીને દેવેન્દ્ર દેવરાજ ચમારને આ પ્રમાણે કહ્યું-(પુર પિ of ો મા ! સુવિા ! ગફુરરાયા ! સમાસ મળવો કદાવરસ જમાવેof) હે અસુરેન્દ્ર ! અસુરરાજ ચમર ! શ્રમણ ભગવાન મહાવીરના પ્રભાવથી આજે તું મારા હાથમાંથી ભયમુકત થવા પામ્યું છે. (નદિ સે જ અમારા માં સરિશ) હવે તારે મારાથી ડરવાનું કેઈ કારણ નથી. (ત્તિ૬) એ પ્રમાણે કહીને તે શક્ર (વિલે પાઉચૂપ રાવિવિ હિg) જે દિશામાંથી પ્રકટ થયે હતું, એજ દિશામાં પાછો ફરી ગયે.
ટીકાથ– અમરેન્દ્રને મારવા માટે વા છોડયા પછી ‘ત વિંદ્ર તેવા સંવર' દેવેન્દ્ર દેવરાજ શકને “યારે ગતિથ” આ પ્રકારને આધ્યાત્મિક, ચિન્તિત, પ્રાર્થિત, કાલ્પનિક મનોગત “નાવ સમનિશા વિચાર ઉત્પન્ન થયે “TTE' પદથી બીજાં જે પદ ગ્રહણ કરાયાં છે તે અર્થ પણ ઉપરના વાકયમાં આવે છેતે વિચાર પહેલાં તેના મનમાં અંકુરની જેમ ઉદુભળે, તેથી તે વિચારને આધ્યાત્મિક કહો છે. જેમ અંકુરમાંથી ફણગે ફૂટે તેમ તેના મનમાં તે વિચાર વારંવાર આવવા લાગે તેથી તેને ચિત્તિત કહ્યો છે. ત્યાર બાદ પુષિત થયેલા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૩૧