SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તિથી સૌધર્મ દેવલાક સુધી આવવાને સમર્થ નથી. ([[સ્થ દિંતરૢાળિ वा, अणगारे वा भावियप्पणो णीसाए उड्ड उप्पयए जाव सोहम्मो कप्पो ) પણ જો તે અહુ તનું, અ`ત ચૈત્યનું અથવા કેઇ ભાવિતાત્મા અણુગારનું શરણુ સ્વીકારે તો તે સૌધ કપ સુધી પહાંચવાને સમર્થ ખની શકે છે. ( તું મહુવા વજી તદ્દાવાળું રિકતા” મળવંતાળુંગળા ય અચાસાયા") તે મે તેના [ચમરના] ઉપર વા છેડયું એ ઘણા દુઃખના પ્રસંગ બન્યો છે. આ રીતે તા મારા દ્વારા એ અહુ તભગવાનની અથવા ભાવિતાત્મા અણુગારની આશાતના થશે. (ત્તિřટ્ટ) આ પ્રકારના વિચાર કરીને તેણે ( મોઢું પરંઞરૂ) અવધિજ્ઞાનના ઉપયોગ કર્યાં. (બોદિળા મમં મો) અને અવિધજ્ઞાનથી મને જોયો. ( ! ! અજ્જો ! हतो अहमंसि त कट्टु ताए उकिट्ठाए जाव दिव्त्राए देवगईए वज्जस्स वीहि અણુ દ્ધમાનું) મને જોઈને-મારી નિશ્રાથી ચમરે ઉપરોકત ઉત્પાત કર્યાં તે જાણીને તેણે વિચાર કર્યાં, “અરે રે ! હવે મારૂ આવી બન્યુ,” એવા વિચાર કરીને તે તેની ઉત્કૃષ્ટ, દ્વિવ્ય દેવગતિથી વજ્રને પાછું ખેંચી લેવા માટે વજ્રની પાછળ પડયે . (તિવિમમાંલેઝાનું રીવસમુદ્દાળ માં મોળું) તિરછા અનેક દ્વીપસમુદ્રોની વચ્ચે થઇને ઉડતા ઉડતા (નાર એળેવ ગોળવાથને તેનેત્ર મમ બંત્તિ તેણેષ ઉન્નાજીરૂ) જ્યાં શેકવૃક્ષ નીચે હું હતા ત્યાં તે મારી પાસે આવી પહેાંચ્યા. (મમં ચ ગુજમસંવત્ત વર્ન પહિસારરૂ) ત્યાં આવીને તેણે મારાથી ચાર જ આંગળ દૂર રહેલા એવા તે વજ્રને પકડી લીધું. (વીયારૂં મે ગેયમા ! મુદિવાળ મોવીત્યા) હે ગૌતમ! જયારે શકે તેની મુઠ્ઠીથી વજ્રને પકડયું ત્યારે મુઠી વાળતી વખતે એવા જોરથી વાયુ છૂટયે કે મારા કેશના અગ્રભાગ કંપી ગયા, (aणं ते सक्के देविंदे देवराया वज्जं परिसाहरित्ता ममं तिक्खुत्तो आयाहिणं વાદળ રેડ, ચંદ્ર નમસરૂ વં યાસી વજ્રને પકડી લીધા પછી, દેવેન્દ્ર દેવરાજ શકે મારી ત્રણવાર પ્રદક્ષિણા કરી ત્યાર બાદ તેણે મને વઢ્ઢા નમસ્કાર કર્યાં અને વૠણા નમસ્કાર કરીને તેણે મને આ પ્રમાણે કહ્યુ (ૐ વનુ મંતે ! ગરું તુર્વ્ય નીસાપુ અમરેળ ગરિમાં અમુરાળા સયમેવ ચચાસા) હું ભાન્ત ! અસુરેન્દ્ર, અસુરરાજ ચમરે આપને આશ્રય લઈને મને અપમાનિત કરવાના પ્રયત્ન કર્યાં છે. (તાં મઘુ નિાં સમાળેળ સમરસ ગરિÆગમુળો વઢાવ્ સ્ન્ને નિસકે) ત્યારે ક્રાધાવેશમાં આવીને અસુરેન્દ્ર અસુરરાજ ચમરની હત્યા કરવાને માટે મેં વજ્ર છેડ્યું હતું, (તળ) ત્યાર બાદ (માં) મને (મેયાવે ગાયિત નાવ સમુપ્રિયા ) એવે આધ્યાત્મિક, (યાત્) મનેાગત વિચાર થયો કે (નો વજુ પપૂ અમરે બર્તિને ગમાયા તદેવ ના ઓછું પડે નામિ) અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલા બધા શિકતશાળી નથી. સૌધ કપ સુધી આવવાની તેની પેાતાની તે શકિત નથી જ. તે અત્યંત ભગવાન આદિના આશ્રય લઈને જ સૌધમ દેવલાકમાં આવી શકયો હશે, એવા વિચાર કરીને મેં મારા અધિજ્ઞાનને ઉપયેાગ કર્યાં. ત્યારે (લેત્રાવિત સ્રોધિા ગામોમ) આપ દેવાનુપ્રિયને જોયા. (દા! હૈં। ! અને ! શ્રી ભગવતી સૂત્ર : ૩ ܕ ૧૩૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy