SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ " ' ભયભીત હાલત પ્રકટ કરવા માટે એવું કહ્યું છે કે તેની ખગલમાંથી જાણે કે પરસેવો છૂટવા લાગ્યા. આ પ્રકારની ભયકર પરિસ્થિતિમાં મૂકાયેલા ચમર તાપ્ વિજ્કથા' તેની ઉત્કૃષ્ટ ગતિથી ‘નાવ તિનિયમસંવેગ્ગાળ' ટીવલમુદ્દાળ મગ્ન મોળ વીરેચમાÌર્ ' તિરછાં અસંખ્યાત યાજન પન્ત ફેલાયેલા દ્વીપસમુદ્રોની વચ્ચેથી ઉડતા ઉડતા ત્તેનેવ પૂરીને નાવ નેનેય અણોરપાયને જ્યાં જેમૂદ્દીપ હતા, તેમાં જ્યાં ભરતક્ષેત્ર હતું, તેમાં સુસુમારપુર નગરના અÀકવન ખંડ નામના ઉદ્યાનમાં આવેલ જે અશોકવૃક્ષ નીચે હું (મહાવીર પ્રભુ) તપસ્યા કરતા હતા, ત્યાં મારી પાસે ‘તેળેષ નવા જીરૂ તે આગ્યે. ત્યાં આવીને મીર્ભયભીત અનેલા તેણે ‘મયરસને ભયથી ગદ્ગદ કંઠે ભયને કારણે કંઇ પણ કહેવાને અસમ એવા ચમરે હું મળવું સરખું આટલા જ શબ્દો ઉચ્ચાર્યા—“ હું ભગવાન ! મને આપનું શરણુ હૈ। ” ‘યુવમાને’ આ પ્રમાણે બેલતા તે ‘મમં ોવિ પાવાળું' મારા અન્ને પગની ‘બંતસિ’ વચ્ચે વૃત્તિ વેગે સમીહિન્દુ' શીવ્રતાથી, વેગપૂર્ણાંક આવીને પડયે. ા સૂ, ૮ & ' ' .. શક્રેન્દ્ર કે વિચાર આદિ કા નિરૂપણ ‘agoi afg' Scule— સૂત્રા—(તÎ) ત્યાર બાદ–વજા છોડયા પછી (તેસ ટ્રેચિંસ ટ્રેવર્ળો) દેવેન્દ્ર દેવરાજ શકને ( મેયાને અસ્થિ ) આ પ્રકારના આધ્યાત્મિક ( નાવ સમ્રુસ્થિજ્ઞા) આદિ વિશેષણવાળા સંકલ્પ ઉત્પન્ન થયા કે (નો વજી વર્ષે અમરે અને ત્રમુરાયા) અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલે બધે શક્તિશાળી નથી, (નો રવજી સમજ઼ે અમરે તે અમુરાયા) અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલે અધા સમર્થ્ય નથી. (નો રવજી વિમર્શ્વમરસ ગîસ અમુળો અવળો નિષ્ણાત્ ૐૐ હવ્વત્તા બાવ સોહમ્મો જો) આસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૨૯
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy