________________
છે કે તું તારા મુખથી જ તારા મોતને નિમંત્રી રહ્યો છે. “હું અહંકાર સૂચક ઉદ્દગાર વાચક છે. “ના દિguળાવદામને લાગે છે કે તારે જન્મ હિનપુણ્ય કાળીચૌદશે થયું છે. અહીં “નાર પદથી “તુરંતiાસ્ટરવો, દિfift mરિવgિ ” આ પદે ગ્રહણ કરવામાં આવ્યા છે, “મણિ તું યાદ રાખ! આજ તારું અસ્તિત્વ રહેવાનું નથી. તું મારે હાથે અવશ્ય મરવાનું જ છે. “ નદિ તે અમથ ” તારા ભાગ્યમાં હવે સહેજ પણ સુખ લખ્યું નથી. “ત્તિ એમ કહીને “તવ ત્યાંજ (સૌધર્મકલ્પમાં) “શીદાસવરા પિતાના શ્રેષ્ઠ આસન પર બેઠાં બેઠાં “ વાયુ તેણે પિતાનું વજ ઉઠાવ્યું, “TRIEસત્તા તેને ઉઠાવીને “રમાર ગમુસિ મુરજી વાઘ નિરિ અસુરેન્દ્ર અસુરરાજ ચમરને વધ કરવાને માટે છેડયું, હવે સૂત્રકાર તે વજાનું વર્ણન કરે છે– કરંત દીપ્યમાન, “ હું શબ્દાયમાન, “તતહતું ” તડ તડ અવાજવાળું, “#rદક્ષારું વાકુમારે હજારો ઉલકાઓને વેરનારું, “નારાણદક્ષારું ખંજના હજારે જવાળાઓ છોડનારે પંજાત્રદા વિવિવરમા હજારો અંગારાને વાર વાર વિખેરનારૂં “જિગાઢિાનામદદરિ હજારે અગ્નિકની માળાઓથી હજારે તણખાના સમુદાયથી વનિતાહિદી દિધા આંખને આંજી નાખનારૂં અને દૃષ્ટિને નાશ કરનારું, “
જુગારવિણંત અગ્નિના જેવા તેજથી જાજવલ્યમાન, “ગફળ જેમાં સૌથી વધારે વેગવાળું, “ કુરાણમા” વિકસિત પલાશના પુષ્પ સમાન લાલ વર્ણનું, “અદમ ભયાનક, એવું વજી શકે, દેવેન્દ્ર દેવરાજ ચમરને હણવા માટે છોડયું “ago તે કરિ ઇત્યાદિ તે દેદીપ્યમાન આદિ વિશેષણોથી યુક્ત વજને પિતાની તરફ આવતું જોઈને દેવેન્દ્ર દેવરાજ ચમરે “શિવા વિદાઈ ભયભીત થઈને ત્યાંથી પિતાને સ્થાને ભાગી જવાને વિચાર કર્યો. “જિs અથવા તે વજને જઈને તેણે તેની આંખ બંધ કરી દીધી. આ અર્થ પણ કરી શકાય. “શિવયિત્તા વિદારા જે તેણે આંખ બંધ કરીને ત્યાંથી નાસી જવાને વિચાર કર્યો, “તહેવ” એજ ક્ષણે “ સંમHSવિહg ” તેના માથાને મુગટ તૂટી ગયે, સાવામિરને નીચેની બાજુએ મુખ કરીને પિતાને સ્થાને જતી વખતે તેના હાથનાં આભૂષણે નીચે લટકવા લાગ્યો, એટલે કે ભયથી તેનું લેહી એટલું બધું સૂકાઇ ગયું અને શરીર એવું કૃશ બની ગયું કે હાથમાં પહેરેલાં આભૂષણે નીચે લટકવા લાગ્યા. “ ગણિરે બને પગ ઊંચે રહી ગયા અને શિર નીચે રહી ગયું. જેવી રીતે કે માણસ કઈ ઝાડની ડાળીએ ઉંધો લટકે તે તેના પગ ઊંચે અને માથું નીચે રહે છે અને તેણે પહેરેલાં આભૂષણે નીચેની બાજુએ લટકવા લાગે છે, એવી રીતે સૌધર્મ ક૯૫થી નીચેની બાજુએ જવાને માટે ઉડતા ચમરના પગ અદ્ધર અને મસ્તક નીચે રહી ગયું અને તેના આભૂષણે નીચેની બાજુએ લટકવા લાગ્યાં. “બસે ઉપર વિનિમ્સ - ના જે કે દેવોને વૈક્રિય શરીર હોવાને કારણે પરસેવો વળતું નથી, તે પણ તેની
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૨૮