SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કર્યો”) (વિવારિત્તા ) હજી તે ત્યાંથી નાસી જવાને તે વિચાર જ કરી રહ્યો હતો, (દેવ) એજ સમયે (સંમFT[વિદg) તેના મસ્તક પરનો મુગટ તૂટી ગયે. એટલે કે જ્યારે તે ત્યાંથી પાછા ફરવા લાગે ત્યારે તેનું મુખ તેના સ્થાન તરફ નીચું નમવાથી તેને મુગટ તૂટી ગયે. (કારુંદરમને) તેના હાથનાં આભૂષણે નીચેની બાજુ લટકવા લાગ્યાં (ઉના ગણિરે) બન્ને પગ ઊંચા અને શિર નીચુ રહી ગયું. ( જવરવાળાનાં વિવ ત્તિળિwથમા) તેની બને બગલમાંથી જાણે કે પરસે છૂટવા લાગે. આ પ્રકારની જેની દુર્દશા થઈ છે એ તે ચમરેન્દ્ર (તાણ વિભાણ) પિતાની ઉત્કૃષ્ટ દેવગતિથી (વાવ વિરામના રીવાપુરા માં મને વીવીમાને) તિર્યકના અસંખ્ય દ્વીપ સમુદ્રોની વચ્ચેથી ઉડતો ઉડતે અને તેમને પાર કરતે કરતે (જેને બંઘુવીરે વાવ જેને મોવર પાથરે તે મને ગંતિ તેને લવાછરું) જ્યાં જંબૂદ્વીપ હતું, “જાવતું જ્યાં અશેકવૃક્ષ નીચે હું (મહાવીર પ્રભુ) ભિક્ષુ પ્રતિમાની આરાધના કરતું હતું, ત્યાં તે આવ્યું. હે ગૌતમ ! (મી મયાારે) તે સમયે તે ભયભીત હતે. ભયને કારણે તેને કંઠ ગદ્ગદ સ્વરવાળે બન્યો હતો. (માd सरणं इति वयमाणे ममं दोण्हं वि पायाणं अंतरंसि झत्तिवेगेणं समोवडिए) “હે ભગવાન ! મને આપનું શરણ હે,” એમ કહીને તે ઘણુ વેગથી મારા બન્ને પગ વચ્ચે આવીને પડી ગયાં. ટકાથ––ચમરે જ્યારે ઉપરોકત ઉત્પાત મચાવ્યો ત્યારે શક્રેન્દ્ર શું કર્યું તે સૂત્રકાર કહે છે– ‘તા જે સ સેવા ” દેવેન્દ્ર દેવરાજ શકે, સ નિર્ ના ગમમં? ચમરેન્દ્રના તે અનિષ્ટથી લઈને અમનેઝ સુધીનાં વિશેષણવાળ (ગgga j) અને પૂર્વે કદી પણ સાંભળવામાં ન આવ્યા હોય એવાં કઠોર વચને (૪) સાંભળ્યા અને “નિશા તેના પર ધ્યાનપૂર્વક વિચાર કર્યો. ત્યારે “ચાપુ” એજ વખતે તે ઘણે કે પાયમાન થયે. અહીં “ના પદથી અકાન્ત, અપ્રિય, અશુભ, અરુચિકર, આદિ વાણીનાં વિશેષ પ્રહણ કરાયાં છે. નાવ મામલેમાને તે ધથી ધૂંઆપૂંઆ થઈ ગયું. તેણે દાંત કચકચાવ્યા અને દાંત નીચે હોઠ કરડયા. અહીં “માવત' પદથો “, વિg, કિવિ ” પદ ગ્રહણ કરાયાં છે “તિથિ ત્રણ રેખાઓથી યુકત “મિહિં ભ્રકુટિ નિહાળે સાદ કપાળે ચડાવીને એટલે કે કપાશથી ભ્રકુટિ ચડાવીને ભ્રકુટિ ચડાવતી વખતે તેના કપાળમાં ત્રણ રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, તે કથન દ્વારા તેને અતિશય ક્રોધ બતાવવાનું સૂત્રકારનો આશય છે. આ રીતે ભ્રકુટિ ચડાવીને “માં રહું ફરવા પરં વારી તેણે અસુરેન્દ્ર, અસુરરાજ ચમરને આ પ્રમાણે કહ્યું- મને ! સરિતા ગુજરાત રમત અરે એ અસુરેન્દ્ર અસુરરાજ ચમાર ! ગથિઇ સ્થિ” મને તે એમ લાગે છે કે મેતેજ તને અહીં મોકલે છે! તું મરવાની ઈચ્છાથી જ અહીં આવ્યું લાગે છે. મને એમ લાગે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૨૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy