SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ મે તેર રવજી” મારી ભલાઇ છે એટલે કે મહાવીર ભગવાનના આશ્રય લઈના શક્રેન્દ્રને અપમાનિત કરવાના આ સરસ માર્કે આજે મને મળ્યો છે. ચમરે મનમાં એવા વિચાર કર્યાં તેનું કારણ એ હતું કે તે સમજતેા હતેા કે મહાન પુરુષને આશ્રય લેવાથી ગમે તેવા મુશ્કેલ પ્રયત્નમાં પણ સફળતા મળે છે. ત્તિ ધુ ણં સંપેહે’ આ પ્રકારના વિચારથી પ્રેરાઈને ભગવાન મહાવીરના આશ્રય લઈને તે કામ કરવાને તેણે સંકલ્પ કર્યાં. ‘સંન્દુિત્તા' આ પ્રકારનેા સંકલ્પ કરીને ‘સર્વાંગન્નાો બર્મુદ્દે તે દેવશય્યા પરથી ઉઠયા. અમ્મુદ્રિત્તા વપૂર્ણ ફ્રે' ઉઠીને તેણે દેવદૃષ્ય (વસ) પરિધાન કર્યું. 'ત્તેિ' દેવદૃષ્ય ધારણ કરીને વાયસમાષ્ટ ઉપપાત સભાના પુસ્થિમિલ્કેળ તારાં નિરર્ફે પૂના દરવાજેથી તે બહાર નીકળ્યે. ત્યાંથી નીકળીને ‘નેગેવ મુમ્મા સમા’ જ્યાં સુધર્મા નામની સભા હતી, નેગેટ્ ચૌળાદે પળહોમે તે સભામાં જ્યાં ચતુષ્પાલ નામનું શસ્ત્રાગાર હતું તેનેવ વાછરૂ' ત્યાં તે ગયે... ‘ઉત્રાદ્ધિત્તા” ત્યાં જઈને તેણે ચિળ” પરિઘરત્ન નામનું અસ્ર *પામુસફ' ઉઠાવ્યુ. ‘ને શ્રી” જો કે તે ઘણા મોટા પિરવારવાળા હતા તા પણુ તેણે તેમાંથી કેાઇની પણ સહાય લીધી નહીં, ‘બવી તેણે તે વખતે કાષ્ઠ એક બાળકને પણ સાથે લીધું ન હતું, આ રીતે એક્લા અને કાઇ પણ સાથીદાર વિનાના તે પરિઘરત્ન નામનું શસ્ત્ર હાથમાં લઈને ‘મા અનિ પરી' (અન્યની ઉન્નતિ) સહન ન થવાને કારણે ઉત્પન્ન થયેલા ક્રાયને વઢાને’ ધારણ કરીને—એટલે કે અતિશય ક્રેધાવેશમાં આવીને તે ચમચંવાળુ રાયવાળી' ચમરચચા રાજધાનીના મા મજ્ઞેળ' મધ્ય ભાગમાં ‘ળિજ્ઞઇરૂ' થઈને નીકળી પડયા. ત્યાંથી નીકળીને નેનેવ’ જે જગ્યાએ ‘િિ་" તિગિચ્છકૂટ નામને ‘સવ્પાયન્ત્ર ઉષપાત પર્યંત આવેલા હતા તેનેવ ત્રાપજી' ત્યાં તે જઈ પહેાંચ્યા. ઉત્રાચ્છિત્તા ત્યાં જઇને નાવટોüવિવેકયિસમુગ્ધાળું સમોદારૂ' “તેણે ખીજી વાર વૈક્રિય સમુદ્ઘાત કર્યો” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું અહીં જે “નીવ (પ’ન્ત)” પદ્મ આવ્યું છે તેના દ્વારા એ વાત બતાવવામાં આવી છે કે તેણે પહેલી વાર સમુદ્દાત કરીને આત્મપ્રદેશામાં રહેલા જીણું સ્થૂલ પુદ્ગલેનું સહરજી આદિ કર્યું હતું. ત્યારખાદ તેણે ખીજી વાર વૈક્રિય સમુદ્ઘાત કર્યાં. તે સમ્રુદ્ ધાત દ્વારા તેણે ઇચ્છિત રૂપાનું નિર્માણુ કર્યું . વેન્નારૂં બોળા' ઇચ્છિતરૂપનું નિર્માણ કરીને તેણે તે રૂપને અસંખ્યાત ચેાજનનું બનાવ્યું. આ રીતે બીજી વખત વૈક્રિય સમુદ્ઘાત કરીને ઉત્તર વૈક્રિય રૂપ મનાવ્યા પહેલાં તેણે આત્મપ્રદેશેાની દંડ * શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૨૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy