________________
ગઢ અંધકાર કરી નાખ્યો. આ રીતે ઉત્પાત મચાવતા તે ઉપરની દિશામાં આગળ વધ્યો. (વાળમંતરેતેને વિજ્ઞાસમાને) તેના માર્ગમાં આવતા વાનભ્યન્તર દેવાને તેણે ત્રાસ પહાંચાડયો, (નોવિક્ તેને મુદ્દા વિમયમાì)જ્યોતિષી દેવાને બે વિભાગમાં વિભકત કરી નાખ્યા, (બાયવવુંતેને વિટાયમાને) તેણે આત્મરક્ષક દેવાને નસાડી મૂકયા, (જિદચળ અંગતōસિ વિયટ્ટમાને) પરિઘરત્નને તે આકાશમાં ચક્રાકારે ફેરવવા લાગ્યો. (વિયટનાને) આ રીતે તેને ફેરવતા ફેરવતા (ત્રિકમાયમાને ચિત્તન્માયમાને) અને ચમકાવતા ચમકાવતા, (તાજુ ત્રિષ્ટાત્ ના નિયમમાંવેનાાં ટીનસમુ વાળ મા માળ ચીયરાયમાએ બેવ ોદમેં જ્વે) ઉત્કૃષ્ટ ગતિથી ઉડતા ઉડતા, તિગ્યાકના અસંખ્યાત દ્વીપસમુદ્રોની વચ્ચેથી પસાર થઇને તે સૌધમ કલ્પ સુધી આવી પહેાંચ્યો (જ્ઞેળેષ સોહમ્નર્જિસ વિમાને) તેમાં જ્યાં સૌધર્માવત...સક વિમાન હતું (ત્તેજેક્ ઉમા) ત્યાં તે પુ) તે વિમાનમાં જ્યાં સૌધર્મ સભા હતી, (તેણે પહોંચ્યો. ( પાય પમવેચાણ ) ત્યાં જઈને તેણે તેના એક પગ પદ્મવર વેદિકા ઉપર મૂક્યો. (ñ પાયે સમાપ્ મુન્નાર્ હેડ) બીજો પગ સુધર્માં સભા પર મૂકયા. ( ર્હાદચળેળ મળ્યા મા સમેળ તિવ્રુત્તો શ્રીરું બેંકટેશ્) ત્યાર બાદ મોટેથી બૂમ ખરાડા પાડીને તેણે તેના પરિઘનરત્નથી ઇન્દ્રકીલ પર ત્રણ વખત ફટકા માર્યાં અને ( વયાસી) આ પ્રમાણે કહ્યુ (ળિ મોસલેવિને વાચા) અરે? એ દેવેન્દ્ર દેવરાજ શક્ર કયાં છે ? (હિં મો સત્ત વિષે વરાયા) અરે! તે દેવેન્દ્ર દેવરાજ શક્ર કયાં છે (દિનું તાગઓ ચકાસીન્ સામાળિય સાશ્ત્રીગો) તેના ૮૪૦૦૦ સામાનિક દેવા કયાં છે? (નાત્ર હિંÎ તામો વત્તા પરામીડુંગો બાયરવદેવના સ્ત્રીત્રો તેના ૩૩૬૦૦૦ (ચાર ચા*સી હજાર) આત્મરક્ષક દેવે કયાં છે? (વૃદ્ધિનું તાગો અનેળો અચ્છાોદીગો) તેની કરોડા અપ્સરાએ કયાં છે? (મન્ન ફ્રાનિ, અન્ન વદૈમિ, નગ્ન મમં પ્રવસામો ગચ્છામો વસમુવળમંતુ) આજ હું તે સૌની હત્યા કરવાના છું–આજે જ તે સૌના હું વધ કરવાના છું કે જે અપ્સરાઓ મારે અધીન નથી, તે સૌ અત્યારે જ મારે આધીન થઇ જાય. (ત્તિજ્જ હૈં ગળિક અત્યંત બળિયું, અનુમ, શ્રમજીળું અમળાનં, સં. વિરં નિસ્સરફ) આ પ્રમાણે કહીને તે ચરે ફ્રીથી અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અશુભ, અમને!–અસુંદર, મનને નહીં રુચનારા અને કઠાર વચનેા બાલવા માંડયાં.
ટીકા—ત મેચ વજુ મે' શક્રેન્દ્રને તેની ઘેાભાથી ભ્રષ્ટ કરવાને આ શુભ અવસર મને પ્રાપ્ત થયો છે,” એવા સંબંધ જોડવાને માટે તમેય રવજી ને ચચાસાન્તર્ અહીં આ શબ્દસમૂહના અથ સાથે ગ્રહણ કરાવા જોઈએ. હવે સૂત્રકાર એ બતાવે છે કે ચમરેન્દ્રને એવા કયો શુભ અવસર મળ્યો હતેા-મુમાં મળયે મહાવીરૂં નીસા' શ્રમણ ભગવાન મહાવીરની નિશ્રાથી—તેમના આશ્રય લઈને વિંટ હેવાયું' દેવેન્દ્ર દેવરાજ શક્રની ‘AHIR' અત્યાશાતના કરવાને માટે-અપમાનિત કરવાને માટે—તેને શાલાથી ભ્રષ્ટ કરવાને માટે ‘સત્યમેવ’એકલાજ ગમન કરવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૨૧