SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ રૂપે રચના કરી હતી. સમુદ્ધાતને વિષય આગળના પ્રકરણમાં સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. તેથી અહીં તેનું વધારે વિષે વિવેચન કર્યું નથી. હવે સૂત્રકાર એ બતાવે છે કે અસંખ્યાત યોજનપ્રમાણુ વૈક્રિયરૂપનું નિર્માણ કરીને તેણે શું કર્યું. ત્યાર બાદ ઉત્કૃષ્ટ, ત્વરિત આદિ વિશેષણવાળી દેવગતિથી “નાર ને પુષિણિઝાપટ્ટા નેગેર મ ગતિ તેને રૂવાજી સુસુમારપુર નગરના ઉદ્યાનમાં, અશોકવૃક્ષ નીચેની જે શિલાપર હું બારમી ભિક્ષ પ્રતિમાની આરાધના કરતો હતો, ત્યાં તે મારી પાસે આવ્યો (કહેવાનું તાત્પર્ય એ છે કે અમર ઘણું તેજ ગતિથી મહાવીર પ્રભુ પાસે પહોંચ્યો. તે વખતે મહાવીર ભગવાન અફૂમનું વ્રત કરીને બારમી ભિક્ષુ પ્રતિમાનું ત્યાં આરાધન કરતા હતા). મારી પાસે આવીને તેણે “મમં તિરાડુ ગાયાદિ પાદિvi ' ત્રણ વાર મારી પ્રદક્ષિણા કરી નાવ ન બંહિત્તા અને વંદણા નમસ્કાર કરીને “રં વાસી’ આ પ્રમાણે કહ્યું અહીં “બા” પદથી શિવ મસ્ત નર્સ્ટિ શ્રી યંત્ર નમસરૂ, ચંદ્રિત્તા ? આ પાઠને સમાવેશ કરવામાં આવ્યું છે. ચમરે મહાવીર પ્રભુ પાસે શું નિવેદન કર્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે– રૂછામ મતે” હે ભદન્ત ! “તુમું નીરાણ' આપની નિશ્રાથી આપને આશ્રય લઈને હિં તેવા સત્ર દેવેન્દ્ર દેવરાય શકને ‘સામેવ’ હું એકલે હાથે જ ગન્નાપાત્તgતેની ભાથી ભ્રષ્ટ કરવાની–તેને પરાસ્ત કરવાની ઈચ્છા રાખું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે મહાવીર પ્રભુને આશ્રય લઈને-બીજા કેઇની પણ મદદ વિના, તે એકલે જ કેન્દ્રને અપમાનિત કરવાની ઈચ્છા રાખતો હતો. “દિ ? આ પ્રમાણે કહીને તે “ઉત્તરપુOિK ટ્રિી મા ગવમ' ઇશાન કેણમાં ચાલ્યો ગમે ત્યાં જઈને “સેવિકા સૌપદ? તેણે વૈક્રિય સમુદઘાત કર્યો. સોજિત્તા એક વખત વૈક્રિય સમુદ્દઘાત કર્યા પછી “જાવ તો ?” બીજીવાર પણ તેણે “વિશggg* પિતાની જાતને વૈક્રિયસમુદ્રઘાતથી “ પણ યુક્ત કરી. અહીં (પર્યન્ત) પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરે છે– “હવે હું जोयणाई दंडं निस्सरइ, तं रयणाणं जाव रिठाणे अहावायरे पोग्गळे परिसाટેરૂ, દાદુદુખે છે ઘરગારૂ આ સૂત્રપાઠમાં આવતાં શબ્દોને અર્થ આગળ આવી ગયું છે. હવે સૂત્રકાર એ બતાવે છે કે તેણે ઐક્રિય સમુદ્રઘાત દ્વારા કેવા રૂપની રચના કરી “g it? તેણે એક ઘણું વિરાટ શરીરનું નિર્માણ કર્યું. સૂત્રકાર નીચેનાં વિશેષ દ્વારા તે વૈક્રિય શરીરનું વર્ણન કરે છે “ો તે વિકરાળ હતું, “વાર તે વિકરાળ આકારનું હતું, મીતે ભીમરૂપ (ભયંકર) હતું, “મીનાર તેને આકાર ભયંકર હતું. તેની આકૃતિ ભયાજનક હતી કારણ કે તે વિકરાળ હતું. શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૨ ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy