SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તે કરિને અમુરાયા સમને' અસુરેન્દ્ર અસુરરાય ચમરે તેનું સામળિય વસોવન્નાĪ' સામાનિક પરિષદમાં ઉત્પન્ન થયેલા તે સામાનિક દેવે ‘તિ” પાસેથી ‘ચમż” શકેન્દ્રનું ઉપર કહ્યા પ્રમાણેનું વૃત્તાન્ત જ્યારે ‘સોરા’ સાંલખ્યું અને ‘નિસમ્મ’તેને પોતાના હૃદયમાં ખરાખર નિશ્ચિત કર્યુ ત્યારે બામુત્તે’ એજ સમયે તેને ક્રોધ ચડયો. તે ક્રોધના ચિહ્નો તેની મુખાકૃતિ અને નયનામાં સ્પષ્ટ દેખાવા લાગ્યા (ટ્ટુ) તેને રોષ ચડયો, (કુત્રિ) તે કોપાયમાન થયો, ‘[ડિપ્િ’ તેના અંગે અંગમાં પ્રચાંડ કેપ વ્યાપી ગયો. ‘મિશિનિસેમાળે” ક્રધથી તેણે દાંત કચકચાવવા માંડયા, સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા દેવને સ ંબધીને તેણે આ પ્રમાણે કહ્યું- ‘કૃષિને વાયા મળે મો !'લજી અને !' હે દેવે! દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ ભિન્ન છે. અને ‘મુર્ણિ અનુરાવા ચમરે મો! ગો' અસુરેન્દ્ર અસુરરાજ ચમર પણ ભિન્ન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મારા કરતાં શકેન્દ્ર અધિક સામર્થ્ય વાળા છે, એ વાત હું જાણું છું. “તે સમે વિદ્ લેવાયા મિત્ર વજ્ર' હું દેવા! તે દેવેન્દ્ર દેવરાય શકે મહાઋદ્ધિવાળા છે. ‘સમરે બી? અમુરાયા ીિપ રવજી’ અને દેવેન્દ્ર દેવરાજ ચમર તેના કરતાં ઓછી ઋદ્ધિવાળા છે, તે વાત પણ હું સમજું છું છતાં પણ ‘વૈવાયિા! હે દેવાનુપ્રિયો! તું સવ ગન્માતા(જ્ળ ફચ્છામિ’ તેની ઘેાભાથી ભ્રષ્ટ કરવા ઇચ્છુ છું. કહેવાનું તાત્પર્ય એ છે કે હું જાણું છું કે શક્ર દેવલેાકના દેવાના રાજા અને ઇન્દ્ર છે, અને હું, તેના જેટલું સામર્થ્ય ધરાવતા નથી. તે ઘણી ભારે સમૃદ્ધિના સ્વામી છે, પણ હું અલ્પ સમૃદ્ધિનો ધણી છું. છતાં પણ હું તેને વાત વાતમાં પરાસ્ત કરી શકું છું. મારી સામે તેની શી વિસાત છે ? ત્તિજ્જુ” આ પ્રકારની માન્યતાથી પ્રેરાઈને તે ચરેન્દ્ર ‘ઉત્તિને શિળમૂ નાર્ વિદૌસ્થા આધાવેશથી સંતપ્ત થઇ ગયો અને અસ્વાભાવિક રાષથી અગ્નિ જેવા અની ગયો. તેના કાપાગ્નિ પ્રજવલિત થઇ ઉઠયો ‘તળો સે' આ રીતે કાપાગ્નિથી યુક્ત બનેલ તે ‘બર્ડા રે ચત્તુરરાય' અસુરેન્દ્ર અસુરરાજ ચમરે ‘fદું સંન' તેના અધિજ્ઞાનના ઉપયોગ કર્યા ‘માં બૌદિળા અમારૂ' અને અવિધજ્ઞાનથી મને જોયા. ત્યારે મેયાવે ગાસ્થિર્ નાન સમુાિયા' તેને આ પ્રકારને આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત, પ્રાચિંત, મનેાગત વિચાર ઉત્પન્ન થયો. તેને કર્યો વિચાર આવ્યો, તે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામી પાસે પ્રકટ કરે છે—નું વધુ સમને ઇત્યાદિ' શ્રમણ ભગવાન મહાવીર, આ જ ખૂદ્રીપ નામના દ્વીપમાં આવેલા ભારતવ માં—ભરતક્ષેત્રમાં સુસુમારપુર નામના નગરમાં, અશેાવનખંડ નામના ઉદ્યાનમાં, શ્રેષ્ઠ અશે।કવૃક્ષની નીચે પડેલી શિલાપર અઠ્ઠમ ( ત્રણ ઉપવાસ )ની તપસ્યા ધારણ કરીને જ્ઞા’ એક રાત્રિના પ્રમાણવાળી ‘માહિમ’ મહાપ્રતિમાનું અભિગ્રહ રૂપ ૧૨મી ભિક્ષુ પ્રતિમાનું) 'સંવેગ્નિજ્ઞાાં નિરર્ આરાધન કરી રહેલ છે. પ્ર સુ॰ ૬ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૧૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy