________________
તે સેવં વહુ ' ઇત્યાદિ–
સૂત્રાર્થ—(d) તે ( વહુ છે) નીચે પ્રમાણે કરવામાં જ મારૂં શ્રેય રહેલું છે. એટલે કે શુક્રને પરાસ્ત કરવાની આ સારી તક મને મળી છે. (સમ મા મહાવીર સ સેવિટું તેવા સંકેત ગણાત્તા) શ્રમણ ભગવાન મહાવીરને આશ્રય લઈને, દેવેન્દ્ર દેવરાજ શકેને હું જાતે જ પરાસ્ત કરવા જઉં, એમાં જ મારૂં શ્રેય છે. (ત્તિ gવું સંદે) આ પ્રકારની માન્યતાથી પ્રેરાઈને તેણે ઉપર કહ્યા પ્રમાણેનો સંકલ્પ કર્યો. (સદિત્તા) એ પ્રકારનો વિચાર કરીને તે (જિજ્ઞાો ગમૂર) પિતાની દેવશય્યામાંથી ઉઠયા. (ગ ) ઉઠીને (ાં પરિફ) તેણે દેવદૂષ્ય દેવવસ્ત્રો પરિધાન કર્યા. (ઉગ્રવાસમાઈ કુરિસ્થમ.
જે હારેof નિરુ) ત્યારબાદ તે ઉપપાત સભાના પૂર્વ દ્વારેથી નીકળે. અને (જેને સમ કુમ કેર રોષ વદ તેર ફળદજી) ત્યાંથી નીકળીને જ્યાં સુધર્મા સભા હતી, તેની અંદર જ્યાં ચાર ખંડવાળું શસ્ત્રાગાર હતું, ત્યાં તે ગયે. (વારિકા) ત્યાં જઈને તેણે (ત્રિદા પરાપુર) પરિઘ નામનું હથિયાર લીધું. (જે ગી) ત્યાર બાદ તે એકલે જ (કેઈને પણ સાથે લીધા વિના) (ચિળમાયાય) તે પરીઘ રત્નને લઈને (મા ચરિ. વહેમને) તે કેધાવેશમાં આવીને ( વમરવંજાણ વાળ મજું મન IિTEછ૪) ચમચંચા રાજધાનીની વચ્ચે વચ્ચમાંથી પસાર થયો. (
શિરછત્ત) ત્યાંથી નીકળીને (નેત્ર તિરછ ઉવાચા -તેણે કાળજી ) તે તિગિછફૂટ નામના ઉપપતપર્વત પર ગયે કુવાળછિત્તા ત્યાં જઈને (નાવ દોડ્યું વેવિયસમુi સીજરૂ ) તેણે બે વાર વૈક્રિય સમુઘાત કરીને પિતાના આત્મ પ્રદેશને મૂળ શરીર છોડયા વિના બહાર કાઢયા. ( ઉડનારું ના કવિ વિવેક વિશ્વફ) અને સંખ્યાત એજન પ્રમાણુના ઉત્તર ક્રિયરૂપથી તે યુકત થયે (તાણ ઊંાિદાપુ ગાય ને જુવતિ ઘgs વેવ વંતિ તેને ઉપરછ) ત્યાર બાદ તે દેવી, ઉત્કૃષ્ટ આદિ આદિ વિશેષણોવાળી ગતિથી, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતું અને તે શિલાયદુક પર
જ્યાં હું બારમી ભિક્ષુ પ્રતિમાનું આરાધન કરી રહ્યા હતા, ત્યાં આવ્યા. (૩જછિત્તા) મારી પાસે આવીને તેણે (તિવૃત્તો ગાયા પાદિoi ) મારી ત્રણવાર પ્રદક્ષિણા કરી, (ત્રાવ વૉપિત્તા) મને વંદણુ નમસ્કાર કરીને તેણે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧૯