________________
“તાં તે સમ” ઇત્યાદિ
સત્રા (તળું વિંને અમુરાયાસે ચમત્તે) જ્યારે અસુરેન્દ્ર, અસુરરાજ ચમરે (તેત્તિ સામાળિયરિસોવવસવાળું ફેવાળ બંત્તિ) સામાનિક પરિષદમાં ઉત્પન્ન થયેલા તે સામાનિક દેવાની (ચમાં સૌચા) એ વાત સાંભળી (નિસમ્મ) અને તેના પર પૂરે પૂરા વિચાર કર્યાં ત્યારે (આમુત્તે) તે એક દમ ક્રંધાવેશમાં આવી ગયા (દ્વે) તેને ઘણા રાષ ચડયો, (ધ્રુવિદ્) તે કોપાયમાન થયા, (ચંડિક્િ) અને પ્રચંડ ક્રોધમાં આવી ગયેલા તેણે (મિસમિસેમાળે) દાંત કચકચાવીને તથા દાંત નીચે હોઠ દબાવીને (તે સાળિયર્વાસોવવન્તો તેને વં યાસી) સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા તે સામાનિક દેવેને આ પ્રમાણે કહ્યું-(ગળે વહુ મો ! સવે વિવે લેવાયા, અને રવજી મો ! તે ચમરે ગર્વિલે અમુરાયા) હૈ દેવાનુપ્રિયે! દેવેન્દ્ર દેવરાજ શક્ ભિન્ન છે, અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર ભિન્ન છે. (મહિપ વત્તુ મો! સે સવ દેવિલે લેવાયા, ડ્રિપ રવજી મો! તે ચરે બરફે બપુરાયા !) હે દેવ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર મહદ્ધિક છે અને દેવેન્દ્ર દેવરાજ ચમર તેનાથી ઓછી ઋદ્ધિવાળા છે. કહેવાના ભાવાર્થ એ છે કે દેવેન્દ્ર દેવરાજ શર્ક મારા કરતાં વધારે ઋદ્ધિવાળા છે, તે વાત હું જાણું છુ. (i) છતાં પણ (àવાળુયિા) હે દેવાનુપ્રિયો! (સયમંત્ર) હું પેતે જ (કેત્રિનું સેવયં સર્જ) દેવેન્દ્ર દેવારાજ શકને(પ્રખ્યાતાÄÇ ફામિ) તેમની ઘેાભાથી ભ્રષ્ટ કરવા ઇચ્છું છું. (ત્તિદું) એ પ્રમાણે કહીને (મિત્તે) ચમરેન્દ્ર ઘણા ગરમ થઇ ગયો કેધાયમાન થયો (વિળજ્જૂÇ નાર્ ચાર્જને ફોસ્યા) તથા અસ્વાભાવિક ગરમીથી યુકત થયો-તેને કાપાગ્નિ પ્રજવલિત થયો (તળ તે અમને અતિ ગમુરાને મોર્ફિ પતંગરૂ) ત્યાર બાદ તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યાં. (માં ઔદિળા ગામો૬૬) અને તેણે અધિજ્ઞાનથી મને (મહાવીર પ્રભુને જોયો (રૂમેયાહવે બાષિર્ નાન સમુાિસ્થા) મને જોઇને તેના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત, પ્રાથિંત, મનેાગત સંકલ્પ ઉત્પન્ન થયો. (Ë વસ્તુ समणं भगवं महावीरे जंबूदीवे दीवे भारहे वासे सुकुमारपुरे नगरे असोयवरसं डे उज्जाणे असोगवर पायवस्स अहे पुढविसिलापट्टयंसि अट्ठमभत्तं पगिव्हित्ता एगરાય માત્તમ મંખિત્તાનું વિરૂ) કે શ્રમણ ભગવાન મહાવીર, જમૂદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં, (ભારતવમાં) સુસુમારપુર નગરના અશાકવનખ`ડ ઉદ્યાનમાં શ્રેષ્ઠ અશાકવૃક્ષની નીચે શિલાપટ્ટક ઉપર અઝમની તપસ્યા કરીને એક રાત્રિ પ્રમાણવાળી ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી રહ્યા છે.
ટીકા-જ્યારે સામાનિક દેવેએ શક્રેન્દ્રની દેવદ્ધિ તથા ભોગવિલાસ આદિની વાત ચમરેન્દ્રને કહી ત્યારે ચમરેન્દ્રે શું કહ્યુ તે સૂત્રકારે આ સૂત્રમાં અતાવ્યું છે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧૭