SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું પુણ્ય ન્યૂન છે તેને હીનપુણ્ય કહે છે. આ રીતે હીનપુણ્યવાળા ચાતુર્દશિકને ‘હીનપુણ્યચાતુ શિક’ કહે છે કારણ કે પુણ્યશાળી જીવ તા શુકલપક્ષની ચૌદશે જન્મ લે છે. જો તે ઉપરકત વિશેષણેાવાળા ન હાત તે મારા મસ્તક પગ રાખીને દિવ્ય ભાગાને ભાગવવાની હિંમત જ શાની કરત ! વળી તે વિચાર કરે છે કે ૐ નેં મમ ઇત્યાદ્નિ' મેં પણ એવી જ દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી છે અને તે દેવદ્ધિ અદિને મારે અધીન બનાવી છે અને તેને મારે માટે ભાગ્ય બનાવી છે. મેં પણ દિવ્ય દેવવ્રુતિ દિવ્ય દેવખળ અને દિવ્ય દેવપ્રભાવ પ્રાપ્ત કરેલા છે, અને અત્યારે હું તેને ઉપભાગ પણ કરી રહ્યો છું. આ પ્રમાણે હું પુણ્ય પરિસ્થિતિ પામ્યો છું છતાં પણ અદ્ભુ’નિઃશંક બનીને-નિયમનીને 'કવિ' મારા મસ્તક પર બન્ને પગને રાખીને દ્વિવ્યલાગે ભાગવવાની હિંમત કરનારા તે કેણુ છે ? Ë સંવેદ્દે’ ચમરેન્દ્ર ઉપર પ્રમાણે વિચાર કયો. ‘સંપેન્દ્રિત્તા' એવા વિચાર કરીને ‘સામાયિસિોવાણ તેને સાથે તેણે સામાનિક પરિષદમાં ઉત્પન્ન થયેલા એટલે કે સામાનિક દેવાને ખેાલાવ્યા અને તેમને ‘વં વાસી’ આ પ્રમાણે કહ્યુ - ‘અસ્થિય સ્થિર્ના શ્રુંનમાળે ત્રિરફ ' હૈ દેવાણુપ્રિયો ! મારાથી ઊંચે સ્થાને રહીને આ પ્રકારના ભેગોને ભેગવનારા તે કાણુ છે ? મારા આત્મગૌરવને હણુતા તેને શરમ પણ નથી આવતી? મને તેા એમ લાગે છે કે તેના આ બધાં લક્ષણા સારાં નથી. તેને મરવાની ઇચ્છા થઈ લાગે છે! વગેરે સમસ્ત કથન અહીં ‘નાવ’ પદથી ગ્રહણ કરાય છે, તળું તે સામાળિયપરિશોષવન્તા લેવા’ સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા તે સમાનિક દેવા એ ‘મુરતાં અમુળા અમરેળ × યુત્તા સમાળા' જ્યારે આસુરેન્દ્ર અસુરરાજ ચમરને આ પ્રમાણે કહેતા સાંભળ્યો ત્યારે ‘દત્તકા તેઓ ઘણેા હર્ષ અને સંતોષ પામ્યા. ‘ચિયા” તેમનું હૃદય આનંદથી નાચી ઉઠયું. કહેવાનું તાત્પ એ છે કે પેાતાના સ્વમીના ઉપરોકત સ્વમાન ભર્યાં શબ્દો સાંભળીને સ્વામીની વીરતાથી તેએ મુગ્ધ બની ગયા ચમરેન્દ્રના આવા ગૌરવયુકત વચનાએ તેમનાં હૃદયોને તેની તરફ આકર્ષ્યા. અહીં ‘વાવત્' પદથી ‘દર્શનવિસર્વત્ચા' પદ્મ ગ્રહણ કરાયુ છે, આ રીતે જેમનાં હૃદયમાં હર્ષોંના ઉભરે આવ્યો છે એવા તે સામાનિક દેવાએ શુ કર્યું તે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કર્યુ છે. ‘ચડિયું ઢસનાં નિમાવત્ત' મસ્જીદ્ અંહિ અને હાથની આંગળીઓના દસે નખ એક બીજાને સ્પર્શે એવી રીતે બન્ને હાથને જોડીને, અને હાથની અંજલિને જમણી તરફથી ડાબી તરફ મસ્તક ઉપરથી ઘુમાવીને ‘નાં વિનફ્ળ દ્વાતિ તેમણે જયનાદોથી ચમરેન્દ્રને વધાવ્યો, ત્યાર બાદ “Ë યાસી તેમણે તેને આ પ્રમાણે કહ્યું-‘મ ળ વેવાળિયા ! સરે વિયે તેમાયા નાય વિદ્વતિ’હે દેવાનુપ્રિય ! એ તા દેવેન્દ્ર દેવરાજ શ છે. અહીં આનંદ કરી રહ્યો છે,” ત્યાં સુધીનું સમસ્ત કથન ‘નવ’ પદથી ગ્રહણ કરાયું છે, એટલે કે સામાનિક, ત્રાયગ્નિશક આદિ દેવા પર અધિપત્ય ભાગવત એવા તે શક્રેન્દ્ર ત્યાં દિવ્ય લાગા ભાગવી રહ્યો છે. આ પ્રકારના જવાબ સામાનિકોએ ચમરેન્દ્રને આપ્યું ! સૂ॰ પ L શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૧૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy