SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ (નાશ કરનારે) છે. “નાવ સવિસા ફોરેમા જે પૂર્વ પશ્ચિમ ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈત્ય, વાયવ્ય, ઉપરની અને નીચેની એ દસે દિશાઓને પિતાના તેજથી પ્રકાશિત “vમામા અને પ્રભાથી યુક્ત કરી રહ્યો છે, એવા શકેન્દ્રને તેણે (ચમરેન્દ્ર) “દ વજે સૌહંસા વિમાને ઈત્યાદિ સૌધર્મકલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં શક નામના સિંહાસન પર “વાવ ાિરું મામીનારું મુંનમા પાસ; દિવ્ય ભેગનો ઉપભેગ કરતે જોયો. “નાવ સરિસાયો” માં જે બનાવ’ પદ વપરાયું છે તેથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે-વાર માદિवई, बत्तीस विमाणसयसहस्साहिवई, एरावणवाहणं, मुरिंदं अरयंबरवत्थधरं, ગાઢચમાસ્ટમથું નમન્નિત્તરંવહિિ િનમાજ થી લઈને વિશ્વ તેના વિચાર રચવા સુધીને પાઠ ગ્રહણ કરાયો છે. આ પદેને અર્થ નીચે પ્રમાણે છે – શકે દક્ષિણાધકને અધિપતિ છે, તે ૩૨ લાખ વિમાનેને સ્વામી છે, ઐરાવત હાથી તેનું વહન છે, દેવેને તે સર્વોપરિ શાસક છે, આકાશના જેવાં શ્રેષ્ઠ વસ્ત્રોને તે સદા ધારણ કરે છે, તે હમેશાં માળાઓવાળા મુકુટને મસ્તક પર ધારણ કરે છે, જાણે કે નવાં જ બનાવ્યાં હોય એવાં સુવર્ણ નિર્મિત ચિત્ર વિચિત્ર ચંચળ કુંડળેથી જેના અને ગાલ ચમકી રહ્યા છે, ઈત્યાદિ વિશેષણોથી યુકત કેન્દ્રને ચમરેન્દ્ર જોયો “થિ તેના ફિચયા જેફયા' પિતાના દિવ્ય તેજથી અને દિવ્ય તેજેશ્યાથી દસે દિશાઓને તે દેદીપ્યમાન કરી રહ્યો હતો. તથા “નાવ દ્વિવ્યારું મનમોગારું' માં આવેલા બનાવ પરથી નીચેને ભાવાર્થ ગ્રહણ કરાયો છે-“૩ર લાખ વિમાનાવાસોનું, ૮૪ હજાર સામાનિક દેવેનું, ગુરુસ્થાનીય ૩૩ ત્રાયશ્ચિશક દેવેનું, સમાદિક ચાર લોકપાલોનું, સાત સેનાઓનું, સાત સેનાપતિયોનું, ૩ લાખ ૩૬ હજાર આત્મરક્ષક દેવાનું, સપરિવાર આઠ પટ્ટરાણીઓનું, [પદ્મા, શિવા, સેવા, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને હિણી એ આઠ પટ્ટરાણુઓનું ] તથા બીજા પણ ઘણા દેવ દેવીઓનું અધિપતિત્વ, પૌરપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, અને પિષકત્વ કરતા શક્રેન્દ્રને તેણે જોયો. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપરોક્ત વિશેષણવાળા કેન્દ્રને તેણે પિતાના કરતાં ઊંચે સ્થાને જોયો. “સિરા’ આ રીતે પિતાના મસ્તક પર બને ચરણે રાખીને બેઠેલા તે શક્રેન્દ્રને જોઈને પિતાના કરતા ઊંચે સ્થાને રહેલા કેન્દ્રને જોઈને તેનું અભિમાન ઘવાયું. તેથી ફા” તેને નીચે પ્રમાણે “ગથિઈત્યાદિ’ આધ્યાત્મિક [આત્મગત], ચિતિત [ચિન્તનને વિષય બનેલ, પ્રાર્થિત, કલ્પિત, મનોગત માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો-અમરેન્દ્રને શો વિચાર થયો તે નીચેનાં સૂત્રમાં બતાવ્યું છે ક ળ gણ અરે! આ કેણ છે કે જેને “પ્રાથિય સ્થિg મરવાની ઈચ્છા થઈ છે? “અસ્થિર OિU” એટલે “અપ્રાતિ પ્રાર્થક” એટલે કે અનિષ્ટ મૃત્યુની અભિલાષા કરનારે મૃત્યુ કેઈને ગમતું નથી. માટે તેને અપ્રાર્થિત અનિચ્છિત] કહ્યું છે. એવા તને ચાહનારને “અપ્રાતિ પ્રાર્થક કહે છે. ‘તુરંતપસ્ટરવો જેનાં સમસ્ત લક્ષણે દુષ્પરિણામવાળાં અને અશુભ છે. ફિરિ સિરિ પરિવનિ' જે હી-લજજા અને શ્રી ભાથી રહિત છે, “દીનgoવરસે મને એમ લાગે છે કે તેને જન્મ પુણ્ય હીન ચૌદશે થયો લાગે છે. ચૌદશના જન્મને પુણ્યરૂપ માનવામાં આવ્યો છે. કેઈ ભાગ્યશાળીના જન્મ દિવસે જ તે ચૌદશ પૂર્ણ હોય છે. પણ અહીં તે શક્રેન્દ્રને હીન ચૌદશે જન્મેલો માન્યો છે–પૂર્ણ ચૌદશે નહીં. અથવા જે કૃષ્ણપક્ષની ચૌદશે જન્મે છે તેને ચાતુર્દર્શિક (ચૌદશિયો) કહે છે. તથા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૧૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy