________________
એવી રીતે બને હાથ જોડીને, અંજલિને મસ્તક પર રાખીને [vi વિકg વાતિ તેમણે તે ચમરેન્દ્રને જયનાદે વડે વધાવ્યો. ત્યારબાદ તે સામાનિક દેવોએ તેને gિ Tયાની આ પ્રમાણે કહ્યું-fra i વાળુવા ! સ સેવિંટે લેવાયા ના વિદ] હે દેવાનુપ્રિય ! એ તો દેવેન્દ્ર દેવરાજ શકે છે. તેઓ દિવ્ય ભેગને ભેગવતા આન દથી તેમને સમય વ્યતીત કરી રહ્યા છે,
ટીકાઈ–“તે હે તે મg” તે કાળે અને તે સમયે “મરરંવા રાદા’ ચમચંચા રાજધાની (અસુરકુમારની રાજધાની) “Mા મgોદિયા યા દોરથા' ઇન્દ્ર અને પુરાહિતથી રહિત હતી તણ તે પૂરો વાતવસ્તી” ત્યાર બાદ તે બાલતપસ્વી પૂરણે વહિપુરૂ દુવાસવાસરૂં પૂરા બાર વર્ષ સુધી રિયા દાનામાં પ્રવજ્યા પર્યાયનું “ના” પાલન કરીને મણિયા સાપ એક માસના સંથારાથી “ગા નૂત્તા પિતાના આત્માની શુદ્ધિ કરી, “ મારું વાસણ આફિત્તા પાદપયગમન સંથારા દરમિયાન તેમણે ત્રીસ દિવસના અનશન દ્વારા ૬૦ ટાણાના ભેજનને પરિત્યાગ કયો હતો. આ રીતે ત્રીસ દિવસના ઉપવાસ કરીને ટિમાણે જાૐ શિવા” કાળને અવસર આવતા કાળ કરીને વારંવાર રાયા' તેઓ ચમચંચા રાજધાનીમાં ‘હવાયસમાણ ઉપપાત સભામાં ગાવ ડું ઉદઘov ઈન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયા. અહીં જે “જાવત’ પદ આવ્યું છે તેથી આ સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે તેવારિ રેવદૂતાિ સંયુક્સ - खेजभागमेत्तीए ओगाहणाए चमरचंचाए देविंदविरहकालसमयंसि चमरे त्ति' એટલે કે તે દેવશય્યામાં ઉત્પન્ન થયા.
તપ રે વારે મસુરિ અપાયા ચમરેન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયેલ બે અસુરેન્દ્ર અસુરરાજ ચમર “મgોવાને એજ સમયે “પંચ વિદા' પાંચ પ્રકારની “ gg પર્યાપ્તિઓ પ્રાપ્ત કરીને “પનામાવંછ પર્યાપ્તક બોલિંગ તે પાંચ પર્યાપ્તિો નીચે પ્રમાણે છે-“સાહારની બાર માસમાપન (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષામન પર્યાપ્તિ. તપ વારે ઘરે પુરાયા આ રીતે તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર “પંવિદાઈ પન” પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી “ સમારંભ સમાને પર્યાપ્તક બન્યો. આ રીતે પર્યાપ્ત દશા પામતાની સાથે જ “ વીસરી ગોMિા ગામvg તેણે સ્વાભાવિક રીતે જ અવધિજ્ઞાનથી ઊંચે જેવા માંડ્યું. તેણે કયાં સુધી ઉચે નજર નાખી તે બતાવવાને માટે સુરકાર કહે છે. નાર સોજો જે તેણે અવધિજ્ઞાનથી સૌધર્મ દેવલેક સુધી દષ્ટિ નાખી. ત્યાં તેણે શું જોયું, તે નીચેના સૂત્રમાં બતાવ્યું છે–ર્વિસું દેવાશે તેવી પણ ત્યાં તેણે દેવેન્દ્ર દેવરાજ શક્રને જોયો. શક્રેન્દ્ર માટે નીચેનાં વિશેષણે વાપર્યા છે. અથવા જે શકેન્દ્રને અધીન મેઘ છે, “ સાપ બળવાનમાં બળવાન શત્રુ પર પણ જેનું શાસન ચાલે છે. સાથે કાર્તિક શેઠના ભવમાં જેમણે શ્રમણે પાસક પંચમ પ્રતિમારૂપ પડિમાઓનું સે વાર આરાધન કર્યું હતું, “સત્સવ’ જેને એક હજપનેત્ર છે–ઇન્દ્રના ૫૦૦ મંત્રી છે. તે સૌનાં નેત્ર ઈન્દ્રના કાર્યમાં મદદરૂપ બને છે. તેથી ઔપચારિક રીતે તેમનાં નેત્રને પણ ઈન્દ્રનાં નેત્ર ગણ્યાં છે. તે કારણે કેન્દ્રને સહસ્રાક્ષ કલ છે. “ના” જેના હાથમાં વજ છે, પુર અસુર આદિના નગરોને જે વિદારક
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧૪