SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બને (તંના) તે પાંચ પર્યાપ્તિ નીચે પ્રમાણે છે (માઇકની નાવ માસ કપત્ત) આહાર પર્યાપ્તિથી શરૂ કરીને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ સુધીની પાંચે પર્યાપ્તિથી આ પ્રમાણે પર્યાપ્તિયની પ્રાપ્તિથી પર્યાપ્ત બનેલા તે ચમરે (3 વલસાઇ ગોદિ સામરૂ) પિતાના અવધિજ્ઞાનથી સ્વાભાવિક રીતે જ ઊંચે જોયું (નાર સોદો ) સૌધર્મ દેવલેક સુધી તેણે અવધિજ્ઞાનથી જોયું (તથ) તેણે તે સૌધર્મ દેવલેકમાં ( વિરું ટેવાયે મધ પાસા સાર સ વજ્ઞાળ પુરાં પાસ) દેવેન્દ્ર, દેવરાજ, મઘવા (મેઘ પર કાબૂ રાખનાર), પાકશાસૂન (જેની આજ્ઞા બળવાનમાં બળવાન શત્રુપર પણ ચાલે છે), શતકતું, સહસાસ, વજાપાણિ (હાથમાં વાવાળા), પુરંદર, (અસુર આદિનાં નગરને વિનાશક શકને જોયો. (વારदस दिसाओ उज्जोवेमाण पभासेमाणं सोहम्मे कप्पे, सोहम्मे वडिसए विमाणे, સમિતી પતિ ના રિવા મોનમોબારૂં મુંબના પાણ)તે સમયે શક્રેન્દ્ર પિતાના તેજની ચારે દિશાઓને દેદીપ્યમાન તથા પ્રભાયુકત કરી રહ્યો હતો. અને સીધર્મકલ્પમાં સૌધર્માવત સક નામના વિમાનમાં શર્ક નામના સિંહાસન પર બેસીને દિવ્ય ભેગે ભેગવતે હતો. તેને ઉપર કહ્યા પ્રમાણેની હાલતમાં જોઇને ચમરેન્દ્રના મનમાં (રૂવારે) આ પ્રકારનો (સ્થિg) આધ્યાત્મિક, (ચિંતિ) ચિન્તિત, (થિg) પ્રાર્થિત (મપોry) મને ગત (સંજે સપુષગ્નિસ્થા) સંકલ્પ ઉત્પન્ન થયો-(વેસ g ચાથિયાથg) આ કોણ છે કે જેને મરવાની ઈચ્છા થઈ છે,! (હુવંતપંતરવ) જેનાં લક્ષણો બિલકુલ ખરાબ છે, (હિરિ ગિરિ પરિવgિ ) જે લજા અને શોભાથી રહિત છે. ( દીyogવાદ ) જેને જન્મ પુણ્યહીન ચૌદશને દિવસે થયો છે, (બં મમં સુના પયાવા વિવા, સેવકીપ) મારી પાસે આ પ્રકારની દિવ્ય દેવદ્ધિ હોવા છતાં, તેના વિષે વાજુમાવે છે જે મામur) તથા મેં દિવ્ય દેવપ્રભાવ લબ્ધ, પ્રાપ્ત અને સમન્વાગત કર્યા છતાં પણ (ઉપ) જે મારા કરતાં ઊંચે સ્થાને (ગgફુણ રિવાઉં મોજમોગાડું ચુંબમાજે વિ) રહીને શાન્તિથી તે દિવ્ય ભેગોને ભેગવી રહ્યો છે ? અને એ રીતે આનંદમગ્ન બનેલો છે? ( ફ) અમરેન્ડે એ પ્રમાણે વિચાર કર્યો. (સંપત્તિ) એવો વિચાર કરીને (સામાશિવ પરિવવના તેને સાફ) તેણે સામાનિક પરિષદામાં ઉત્પન્ન થયેલા દેવેને બોલાવ્યા એટલે કે સામાનિક દેવોને બોલાવ્યા. (પૂર્વ વવાણી) અને તેમને આ પ્રમાણે કહ્યું-(વાવિયા !) હે દેવાનુપ્રિયો! [પત્યપસ્થિય ગાવ શું માને છે પણ વિફા) મને એ તે બતાવે કે આ મોતની ઈચછાવાળે [પાવતી દિવ્ય ભેગને ભગવનાર કોણ છે? તિહાં તે સામાળિયપરિસોવવા તેવા વમળ ગણુरिंदेणं असुररण्णा एवंवुत्ता समाणा हट्ट तुट्ठ जाव हयहियया करतलपरिग्गવુિં વન સિરસાવા મલ્યા યંગ૪િ ] જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમર દ્વારા સામાનિક દેવેને આ પ્રમાણે પૂછવામાં આવ્યું ત્યારે તેમના હૃદયમાં હર્ષ અને સંતોષ થયો. તેમનું હૃદય આનંદથી નાચી ઉઠયું. બન્ને હાથના દસે નખ એક બીજાને સ્પર્શ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૧ ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy