________________
(gaggવ રામા ) તીર્થકર પરમ્પરા અનુસાર વિચરતે હતે. (જાપાજીનામું તૂઝમાળ) આ રીતે પગપાળા એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં (પોવ કુંકુમકુરે નાર) જ્યાં સુસુમારપુર નામનું નગર હતું ત્યાં હું જઈ પહએ. (ઉોર ત્રણ વર્ષ ૩ ) તે નગરમાં આવેલ અશોક વનખંડ નામના ઉદ્યાનમાં (નેવ ગોચવાપરે) જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, (નેવ પુષસિટાપશો) તે અશોક વૃક્ષની નીચે જ્યાં પૃથ્વીશિલા પટ્ટક હતું (તળાવ ઉપાછrfમ) ત્યાં હું ગમે (ઉપારિજીત્તા) ત્યાં જઈને (ગણો વરષાથવસ દેદ) અશોક વૃક્ષની નીચે (gઢવીવિદ્યણ) આવેલા પૃથ્વીશિલા પદુક પર હું (ગમમાં પરિણામ) અ૬મ (ત્રણ ઉપવાસ)ની તપસ્યા કરીને ઉભો રહ્યો. (તો વિ પણ સાદ) મેં મારા બન્ને પગને એક બીજાની પાસે રાખીને (વઘારિયાળો) બન્ને હાથ લટકતા રાખીને (UTUનિવિકૃદ્ધિદી મિસ ) અનિમેષ નજરે એક પુદ્ગલની તરફ નિશ્ચલ દષ્ટિ રાખીને (સિમાજના શTE) શરીરને સહેજ આગળની બાજુ ઝુકતું રાખીને (ગદ્યાપfrufë પf) સમસ્ત અવયવોને નિશ્ચલ રાખીને (સરિહિંગુ) સમસ્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થંભાવી દઈને-ગુપ્તેન્દ્રિય બનીને (grFારૂ મદદન)એક રાત્રિની મર્યાદાવાળી ૧૨મી ભિક્ષુપ્રતિમાની (ઉવસંપનેરા વિવિ) આરાધના કરવા માંડી. | સૂર ૪ -
(તે છે તે સમજ) ઈત્યાદિ–
સુત્રાર્થ–(તે જાળ તે સમg) તે કાળે અને તે સમયે (જમાવવા વાયદા) ચમચંચા નામની રાજધાની (ારા પુરોદિયા ચાર દૃોથા) ઈન્દ્ર અને પુરોહિત વિનાની હતી. (તણ પૂર વર્જિતવરસ) તે બાલતપસ્વી પૂરણ (વદુ પgિujરું સુવાવાસાકું) બરાબર બાર વર્ષ સુધી (વરિયા પાળા ) દાનામાં પ્રવ્રજ્યા પર્યાયનું પાલન કરીને (માયા!) એક માસના (સાપ ઘા કૂત્તા) સંથારાથી પિતાના આત્માનું જોધન કરીને (દ્ધિ મત્તારૂંગળસTણ છરિત) એક માસના ઉપવાસ દ્વારા સાઠ ટંકના આહારને પરિત્યાગ કરીને(ત્રિમ જાજિa) મૃત્યુને અવસર આવતા કાળધર્મ પામીને (મરવાણ રાયફાળg) ચમચંચા રાજધાનીની (કarણમા) ઉપપાત સભામાં (ાવ હૃાા કાને) ઈન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયે. (ત ગમુ ગમુરાયા રમસે ગzવને પંચાણ પન્નg isઝરમાવે ) આ રીતે ઈન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયેલા તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે પાંચ પ્રકારની પર્યાપ્તિ પ્રાપ્ત કરી અને તે પર્યાપ્તક દશાથી યુકત
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧ ૨