________________
શકેન્દ્રકે પ્રતિ ચમરેન્દ્રકી ઉત્પાત ક્રિયાકા નિરૂપણ
તે જે તે સમg” ઇત્યાદિ
સૂવાથ (તે જે તે સમg) તે કાળે અને તે સમયે, (જોયા !) હે ગૌતમ! (બ) હું (છમિથાઇરસ ઘાસવાઘરિયા) છદ્મસ્થાવસ્થામાં હતું, અને દીક્ષા લીધાને ૧૧ વર્ષ પસાર થઈ ગયાં હતાં (છટ્ટ જી ળિવિવે તાળ સંગmoi તવા મામા) નિરંતર છટ્ઠને પારણે ઝનૂની તપસ્થાથી અને સંયમથી આત્માને ભાવિત કરતે થકે હું (gવાળુપુત્ર ઘરમાણે) તીર્થંકર પરમ્પરા પ્રમાણે ચાલતું હતું. (જામાનુગામ તૂઝમા) એક ગામથી બીજે ગામ વિહાર કરતા કરતા હોવ jમાકુરે નારે નેને ગોવવારે જ્ઞાને જેને ગોવરપારે) જ્યાં સુસુમારપુર નગર હતું, જ્યાં અશેકવન નામને ઉદ્યાન હતે જ્યાં અશોકનું શ્રેષ્ઠ વૃક્ષ હતું, પુત્રવીણ શો) જ્યાં પૃથ્વી શિલા પટ્ટક હતું, (તોય હવાઇમ) ત્યાં હું આવી પહોંચ્યો. (ઉવાછરા) ત્યાં જઈને (ગવરપાયરસ દ) મે અશોકવૃક્ષની નીચે (gઢવીસીયંસ) પૃથ્વી શિલા પટ્ટક પર ઉભા રહીને (મામ રાજગ્રામ) અમનું તપ ધારણ કર્યું. (હો વિ પાપ લાદ) ત્યારે મેં બન્ને પગને એક બીજા સાથે જોડી દીધા હતા (વારિયાળ) મારા બન્ને હાથ નીચે લટકતા હતા ( જાતિવિહિન્દી) એક જ પુદગલ ઉપર દ્રષ્ટિ નિશ્ચલ કરી હતી, (નિમિસળવળ)મારી આંખો અનિમેષ (પલકારાથી રહિત) હતી, (ઉર્મિ મrry Ivoi) શરીરની આગળની બાજુએ નમેલું હતું (ગાળદિપ હિં, વિરું જુઝુિં) શરીરના સઘળાં અવય નિશ્ચલ હતાં અને સમસ્ત ઇન્દ્રિયે ગુપ્ત હતી. (grFiાં મારાં ઉપકત્તા વહifમ) આ રીતે મેં એક રાત્રિના પ્રમાણવાળી મહાપ્રતિમા અંગીકાર કરી.
ટીકાઈ–બાલ તપસ્વી પૂરણ ચમચંચા રાજધાનીમાં ઈન્દ્ર તરીકે કેવી રીતે ઉત્પન્ન થાય છે, તે વાત ગૌતમને સમજાવવા માટે પહેલાં તે પિતાની છદ્મસ્થાવસ્થાને એક પ્રસંગ કહે છે-(નોરમા !) હે ગૌતમ! (તેof If તે સમur) અત્યારે જે પ્રસંગની વાત કહી રહ્યો છું તે પ્રસંગ બન્યા ત્યારે, (૬ છાકમરથaiાસ gવા વાસરિયાપુ) હું છવાસ્થ અવસ્થામાં હતું અને મેં પ્રત્રજ્યા લીધાને ૧૧ વર્ષ વ્યતીત થઈ ગયાં હતાં. અને તે સમયે હું (છછ ગાવ) નિરંતર છદ્રને પારણે છઠ્ઠના (
ત મે) તપકર્મથી (હંગ) તથા સંયમથી ઈન્દ્રિય સંયમ અને પ્રાણિ સંયમથી અને (તવણા) તપસ્યાથી (કપાળ મામા) આત્માને ભાવિત કરતો
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧૧