________________
જમાડીને વસ્ત્ર, ફૂલ, અલંકાર આઢ઼િથી તેમને સત્કાર કર્યાં ત્યાર ખાદ તેમની સમક્ષ જ તેમના જ્યેષ્ઠ પુત્રને કુટુંબની જવાબદારી સોંપી દીધી. ત્યાર બાદ તે સૌની આજ્ઞા લઈને તેણે “ઠ્ઠાણામાં પ્રત્રજયા” અંગીકાર કરી લીધી. ચાર ખાનાવાળું કાòપાત્ર હાથમાં લઇને, માથે મૂડા કરાવીને તે ચાલી નીકળ્યેા. પ્રત્રજ્યા લીધા પહેલાં તેણે જે જે અભિગ્રહ ધાર્યાં હતા તે તે અભિગ્રહાનું તે ખરાખર પાલન કરતા-છઠ્ઠુંને પારણે નિરંતર છઠ્ઠું, આતાપના ભૂમિમાં આતાપના, છઠ્ઠુંને પારણે ભિક્ષા પ્રાપ્તિ માટે ઊંચ, નીચ અને મધ્યમ કુળ સમુદાયમાં ભ્રમણ અને ચેાથા ખાનામાં પડેલા અન્નને જ આહાર તરીકે ઉપચાગ-ખાકીનાં ત્રણે ખાનામાં અન્નનું ઉપરોક્ત પદ્ધતિથી દાન આ પ્રકારના તેના અભિગ્રહનું તે સંપૂર્ણુ પાલન કરતા. તĒ સે ને વાતપરસ્ત્રી' તે ખાલતપસ્વી પૂરણ તેનૢ મોર છે” વિકલ્લે તે ઉદાર, વિપુલ, ‘યજ્ઞેળ' પ્રયત્ન પૂર્વક જેની તે આરાધના કરતા હતા, ‘હળ’ પ્રગૃહીત-સારી રીતે જેની આરાધના થતી હતી, એવી ‘તત્ત્વીમેન' તપસ્યાના પ્રભાવથી ‘તું ચેત્ર ના તામણીના જેવા જ નિળ થઈ ગયા. તેનું શરીર સૂકાઇ ગયું. તેના શરીરમાં માંસ અને લેાહી ન રહેવાથી હાડચામના માળખા જેવું તેનું શરીર થઇ ગયું. અને તેની નસેા પણ બહાર દેખાવા લાગી. તેણે શરીર આદિની અનિત્યતાના વિચાર કર્યાં. તેના મનમાં વિચાર આવ્યે કે જ્યાં સુધી માશ શરીરમાં ઉત્થાન, ખલ આદિ છે ત્યાં સુધીમાં મારે પાપે પગમન સંથારા ધારણ કરવા જોઇએ. પોતાના એ આધ્યાત્મિક વિચાર તેણે પૂર્વ પરિચિત વ્યકિતયે, મિત્રા અને દાનામા પ્રત્રજ્યાના સાથીદારા પાસે પ્રકટ કર્યાં, તેમની સાથે વિચાર વિનિમય કરીને ‘વેમેજલ મંનિવેત્તાત’ લેલ નગરની ‘મુખ્ય મધ્યેન' ખરાખર વચ્ચેથી ‘નિ®$ તે નીકળ્યેા. નાઉથ, નિયમાફીયાં ત્યાંથી નીકળીને તેણે તેની પાવડી, કમ’ડળ આદિ ઉપકરણા, તથા ૨૩જુનાં તામયં હિદ્દેિયં ચાર ખાનાવાળા કાષ્ઠપાત્રને ‘તમતે’ એકાન્ત જગ્યાએ ‘Çä’ મૂકી દીધાં ત્યાર બાદ ‘જેમેજીસ્ટ્સ ઇત્યાદિ’ મેશેલ નગરના અગ્નિ ખૂણામાં અધ નિતનિક મંડળ દોરીને-ક્ષેત્રમર્યાદા દર્શાવતું કુંડાળું દોરીને-અને તેની પ્રતિલેખના કરીને ‘મહેદળા સૂત્તળા વ્રૂત્તિ' કાયા અને કષાયેને કૃશ કરનાર સલેખનાને પ્રીતિપૂર્વક ધારણ કરી લીધો, “મત્તવાળદિયા વિવણી અને ચાર પ્રકારના આહારના ત્યાગ કરીને ‘વાઽત્રમનું નિવત્તે' તેમણે પાદપેપગમન નામના સથારા કર્યાં. ॥ સૂ॰ ૩ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧૦