________________
સંબંધીઓ અને પરિજનાને મેલાવીશ અને ચારે પ્રકારના વિપુલ આહારથી તેમને જમાડીશ, જમાડયા પછી પાન, વસ્ત્ર, સુગંધી દ્રવ્યે માળાએ અને અલંકારોથી તેમના સત્કાર કરીશ. ત્યાર બાદ તે સૌની સમક્ષ માન જ્યેષ્ઠ પુત્રને કુટુ ખની જવાબદારી સાંપીશ ત્યારખાઇ તે સૌની આજ્ઞા લઇને ઘરપુયં રામનું હિન્ગઢિય ચાર ખાનાંવાસા તે કાષ્ઠપાત્રને “તમેય ગાય” મારી જાતે જ ગ્રહણ કરીને મુંકેમવિજ્ઞા’” માથે મૂડો કરાવીને વાળમાણે વજ્જનાર્ વ્રૂ' દાનામા પ્રત્રજ્યા અંગીકાર કરીશ. ‘જ્વરૂપ ત્રિ સમાળે તું શ્વેત” પ્રત્રજ્યા લઈને હું પણ ખાલતપસ્વી તામલીની જેમ જ દીક્ષાપર્યાયનું પાલન કરીશ. અહી જે “નાવ” પદ આવ્યુ છે તેના દ્વારા “ડાં ચાનું મદથી શરૂ કરીને “જીંદુસ્ત વિચ ળ વળત્તિ” સુધીના સૂત્રપાઠ ગ્રહણુ કરવાને છે. તે સૂત્રપાઠ સારાંશ નીચે પ્રમાણે છે.
''
99
'
પૂરણે મનમાં એવે પશુ સંકલ્પ કર્યાં કે પ્રવ્રજ્યા લઇને હું, જીવનપર્યન્ત નિરંતર છંદને પારણે છઠ્ઠુંની તપસ્યા કરીશ. તડકાવાળી ભૂમિમાં અન્ને હાથ ઉંચા કરીને, સૂ'ની સામે ઉભા રહીને આતાપના લઇશ અને છઠ્ઠુંના પારણાને દિવસે “ બચાવળભૂમિત્રો " આતાપના ભૂમિથી “ પૌમિત્તા ” નીચે ઉતરીને " सयमेव चप्पुयं दारुमयं पडिग्गहियं गहाय જાતે જ ચાર ખાનાંવાળા કાપાત્રને લઇને વેમેન્ટે સંનિવેશે ' બેસેલ નામના નગરમાં ઉજ્જૈનીયમહિમા ઉચ્ચ, નીચ અને મધ્ય ‘છુટારું' કુળમાં ‘વસમુવાળÄ ગૃહસમૂદાયાની ‘મિનવાયરિયાÇ ’ભિક્ષા પ્રાપ્તિને માટે ભ્રમણુ કરીશ, આ રીતે ‘ અટેત્તા ’ શિક્ષાપ્રાપ્તિ માટે શહેરમાં ભ્રમણુ કરતા ૬ મે ૧૮મે કુલચે જ ' માશ ભિક્ષાપાત્રના પહેલા ખાનામાં જે ખાદ્ય પદાર્થની પ્રાપ્તિ થશે, તે વંથે પદયાળ' તે હું પથિકાને (મુસાફીને) ‘ત્તÇ વળ’ અર્પણ કરીશ—હું પહેલા ખાનામાં પડેલી વસ્તુને મારા ઉપયાગમાં નહીં લઉં. મૈં મેં રોષે પુત્તુ પણ' તથા જે આહારને ચે.ગ્ય વસ્તુની આ પાત્રના બીજા ખાનામાં પ્રાપ્તિ થશે તે મેદ્દામુળમૂળ રા' તે હું કાગડા અને કૂતરાઓને અર્પણ કરીશ તેને પણ મારા આહાર માટે વાપરીશ નહી’. ‘નં મેં તત્ત્વે પુરર્ પસ, પફ મે તું મજ્જાઇમાનું SA મારા ભિક્ષાપાત્રના ત્રીજા ખાનામાં મને જે આહારને યોગ્ય પદાર્થની પ્રાપ્તિ થશે, તે હું માછલાં, કાચમા આદિ જળચર જીવને અર્પણ કરીશ-તેને પણ હું મારા આહાર તરીકે ઉપયોગ નહી કરૂં. ‘ન મે વચ્ચે પુહ! પણફ મે વ્હ અવળા બારેત્ત તથા મારા ભિક્ષાપાત્રના ચેાથા ખાનામાં મને જે ભિક્ષા મળશે તેને હું મારા આહારને માટે ઉપયોગમાં લઈશ. ‘ત્તિજ્જુ’ આ પ્રકારના વિચાર કરીને ‘ૐ’ ખીજે દિવસે ‘વારળમાર્ચળીયે’રાત્રિ પૂરી થઈને જ્યારે પ્રાતઃકાળ થયા ત્યારે તું જેવ निरवसेसं जाव जं चउत्थे पुडए पडइ तं अपणा आहारं आहारेह' ગાથાપતિએ તામલીની જેમ જ મધુ કર્યું. અહીં ચેાથા ખાનામાં જે ભિક્ષા મળશે, તેને હું મારા આહારને માટે ઉપયેગમાં લઈશ” ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણુ કરવાનું છે. કહેવાનું તાત્પ એ છે કે તેણે રાત્રે જે વિચાર કર્યાં હતા તે વિચારને પ્રાત:કાળે પૂરેપૂરા અમલમાં મૂકયા સૂર્યોંદય થતાં જ લાકડાનું એક ચાર ખાનાવાળુ પાત્ર તૈયાર કરાવ્યું. ચારે પ્રકારના આહાર મેટા પ્રમાણમાં તૈયાર કરાવ્યા. તેના સઘળા સ્વજનો, મિત્રા, સગા સંબંધીઓ અને પરજનાને જમવાનું આમંત્રણ આપ્યું. તેમને
शु
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૦૯