________________
પ્રાપ્ત કરતા (ત્રં મે વક્રમે પુ૨ે ૧૩ વ્રૂ મે તે પંચે પચિાળ છ(૬) ભિક્ષા પ્રાપ્તિમાં જે મળે તેના આ પ્રમાણે ચાર વિભાગ કરવાના તેમણે સકલ્પ કર્યાં હતા – જે વસ્તુ મારા પાત્રના પહેલા ખાનામાં પડશે તે હું રાહગીર (મુસાફરી) ને અ`ણ કરીશ. (નમે રોષે જુદા ૧૩ વ્વરૂપે તે વાળનુાચાળ (૫) ખીજા ખાનામાં જે વસ્તુ મળશે તે હુ કાગડા અને કૂતરાઓને અર્પણ કરીશ. (ન મૈં તન્ને પુરr ૧૩ પર મે તું મØટમાળ રૂત્ત) ત્રીજા ખાનામાં જે ખાદ્ય પદાર્થોં પડશે તે હું માછલાં અને કાચબાએને અપ' કરીશ (કાં મે પત્થ પુરૂપ પણ્ડફ મે વરૂ તં અવળા ગાદારેત્તમ્ ત્તિ ચં સંપેરે) તથા મારા પાત્રના ચેાથા ખાનામાં જે વસ્તુ પડશે તેને મારા આહારના ઉપયોગમાં લઇશ. આ પ્રમાણેના નિશ્ચય કરીને જ્યારે ( માયાળુ સ્થળૌર્ તંત્ર નિવસેર્સ બાવ ન પડત્યે પુસત્ વકફ તું ગળા બહાર બારેફ) ખીજે દિવસે રાત્રી નિર્મ્યુલ પ્રકાશવાળી બની ત્યારે અર્થાત્ પ્રાતઃકાળ થયે। ત્યારે પહેલાંના કહ્યા પ્રમાણેના તમામ પાઠે પ્રહણ કરવા. યાવત્ જે ચેાથા ખાનામાં આહારણીય વસ્તુ પડશે તેનાજ આહાર કરીશ. એમ નિશ્ચય કરીને તે પ્રમાણે તે આહાર કરવા લાગ્યા. (તળ સે પૂર્ને વાહતવલ્લી) ત્યાર બાદ તે ખાલ તપસ્વી પૂરણ(તેજું ગોરાટેાં) તે ઉદાર, (વિક છેf)વિપુલ, (યજ્ઞેળ) પ્રદત્ત, (ર્મેન્દિÜ) પ્રગૃહીત (વાજ તો મેળ) બાલતપસ્યાના પ્રભાવથી (તેં એમ નાવ તેમેજન સંનિનેસન્ન મળે મોળ નિષ્ણજીરૂ) પૂર્ણિત ખાલતપસ્વી તામલી જેવા થઈ ગયા. તે બેભેલ નગરની વચ્ચેથી નીકળ્યેા”. ત્યાં સુધીનું સમસ્ત વર્ણન આલતપસ્વી તામલી પ્રમાણે જ ગ્રહણ કરવું. (વાકય હિયમારીને હવગરનું વણપુ કર્ય ટ્રાય હિ દિય તમતે ઢેફ) અને તેણે તેનું કમંડળ, પગની બન્ને પાવડીએ અને ચાર ખાનાંવાળા કાષ્ઠ પાત્રને એકાન્ત જગ્યામાં મૂકી દીધું (જેમેજીન્ન संनिवेस्स दाणपुरत्थिमे दिसीभागे अद्ध नियत्तणियमंडले आहि लिहित्ता મંજેળા બળા તિ) ત્યાર બાદ બેસેલ નગરના અગ્નિકાણમાં અ નિતનિક મડલ (અર્ધ કુંડાળું) દારીને તેણે સંથારા ધારણ કર્યાં. (મત્તવાળનહિયા રવિણ પાડવામાં નિì) અને ચારે પ્રકારના આહારના ત્યાગ કર્યાં.
ટીકા—અમરેન્દ્રે દિવ્ય દેવદ્ધિ આદિ કેવી રીતે પ્રાપ્ત કર્યાં, તેનું સૂત્રકારે આ સૂત્રમાં પ્રતિપાદન કર્યું" છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “મત્તે ! મરેાં અતેનું અનુમારરાયા'' હે ભદન્ત ! અસુરકુમારીના ઇન્દ્ર અને અસુરકુમારાના રાજા ચમરે “જ્ઞા વિઘ્ના તેવિઠ્ઠી ઇત્યાદિ” આ દૃિષ્ય દેવદ્ધિ આદિ કેવી રીતે મેળવ્યા,
કેવી રીતે પ્રાપ્ત કર્યાં અને કેવી રીતે પેાતાને આધીન કરીને પાતાને માટે ભાગ્ય ખનાવ્યા છે? કહેવાને ભાવાઈ એવા છેકે ચમરેન્દ્રને તેના પુ` ભવના કેવા તપક ના પ્રભાવથી આ દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભાવ આદિની પ્રાપ્તિ થઈ છે ?
ત્યારે મહાવીર પ્રભુ તેમને આ પ્રમાણે જવાબ આપે છે – “Ë રવજી નાયમાં 123 ગૌતમ ! હું તને તે વિષે જે સમજાવું છું તે સાંભળ – “તેનું જાહેળ તેજું સમર્†Y
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૦૭