SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અમરેન્દ્રકે પૂર્વભવ જાતિ પ્રવ્રજ્યા ઔર પાદપોપગમન સંથારે કા નિરૂપણ હવે સૂત્રકાર અમરેન્દ્રના પૂર્વભવ, જાતિ પ્રત્રજ્યા અને પાદપેપગમન સંથારાનું વર્ણન કરે છે – “માઁ મ?િ' ઇત્યાદિ સુવાર્થ – (૨માં અંતે ! પુ િ સા વિ વિકી તે चेव जाव किण्णा लद्धा, किण्णा पत्ता, किण्णा अभिसमण्णा गया ?) છે ભદન્ત! અસુરેન્દ્ર અસુરરાજ ચમરે આ દિવ્ય દેવસમૃદ્ધિ આદિ કેવી રીતે મેળવ્યા છે? કેવી રીતે પ્રાપ્ત કર્યા છે? કેવી રીતે પિતાને આધીન બનાવ્યા છે? (gવં વહુ મા!) હે ગૌતમ! ચમરેન્દ્રના પૂર્વભવનું વૃત્તાન્ત નીચે પ્રમાણે છે – (તે જ તે સમg વ શંકૂવીવે તીરે મારે વારે बिंझगिरि पायमूले बेमेले संनिवेसे होत्था वण्णओ तत्थ णं बेभेले संनिवेसे નામ જાદવ દિવસ૬) તે કાળે અને તે સમયે, આ જંબુદ્વીપમાં આવેલા ભારત વર્ષમાં વિધ્યાચળ પર્વતની તલેટીમાં બેભેલ નામનું એક ગામ હતું. તેનું વર્ણન ચંપા નગરી પ્રમાણે સમજવું. તે બેભેલ નગરમાં પૂરણ નામે એક ગાથાપતિ (ગ્રહસ્થ) રહેતા હતા તે (ગણે ટ્રિ) ઘણે ધનાઢય અને પ્રભાવશાળી હતે. (તાઝિરરસ વત્તાવા તદ્દા નેચવા) તામ્રલિમ (તામલી તપસ્વીના વર્ણન પ્રમાણે જ પૂરણનું વર્ણન પણ સમજવું, (નવર) પરંતુ તામલીના વર્ણન કરતાં પૂરણના વર્ણનમાં આટલો તફાવત સમજ. (વરપુર્ણચંતામાં પરિદ્ધિાંજના) પૂરણે પ્રત્રજ્યા અંગીકાર કરતી વખતે ચાર ખાનાવાળું કાષ્ઠપાત્ર બનાવરાવ્યું હતું. (जाव विपुलं असणं पाणं खाइमं जाव सयमेव चउपुडयं दारुमयं पडिग्गहियं ગાય મુંકે મારા પાપામાઇ વજા પૂવરૂપ વિ જ ઘi સમાજ) તેણે પણ ચારે પ્રકારના વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારે તૈયાર કરાવીને સ્વજન આદિને જમાડયા હતા. ત્યાર બાદ પિતાની જાતે જ ચાર ખાનાવાળું પાત્ર લીધું, માથે મુંડે કરાવ્યો અને “દાનામા” નામની પ્રત્રજ્યા અંગીકાર કરી. (રેવ ગાવ) પ્રત્રજ્યા લઈને તેણે પણ પૂર્વવર્ણિત કામલીના જેવી જ તપસ્યા કરી. આતાપના ભૂમિમાં આતાપના લેવાનું વગેરે કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. (ગાયાવUપૂમિમાં ચોમા ) પારણાને દિવસે પૂરણ પણ આતાપના ભૂમિ પરથી નીચે ઉતરીને (સાર રામવું વહિ જોય) પિતાની જાતે જ કાષ્ઠનિમિત પાત્રને લઈને (મેન્ટ સંસ) તે બેભેલ નગરમાં (૩ચની મહિમારું હારૂં ઘરસપુરાણસ ઉમરવાવાઇ મહેતા) ઉચ્ચ, નીચ અને મધ્યમ ચરસમુદાયમાં ગૌચરીના માટે ભ્રમણ કરતા – એટલે ભિક્ષા પ્રાપ્તિની જે વિધિ બતાવી છે તે પ્રમાણે તેઓ ભિક્ષા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૦૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy