________________
ગળવારે ના, 66 ૧ અણુગારેનું અથવા મર્દાના ગળો ” ભાવિતાત્મા સાધુઓનું “નિશ્મા” શરણુ લઈને હૂઁ ઉપયંતિ” ઊંચે, ગમન કરે છે, “નાત્ર સોદસ્ત્રી જો 21 અને સૌધ દેવલેક સુધી જાય છે. તેઓ પેાતાના પૂર્વભવના દુશ્મનાને દુઃખી કરવા માટે ત્યાં જાય છે. તે વૈક્રિય શરીરોનું નિર્માણુ કરીને સૌધમ ૪૫ સુધી જાય છે ત્યાંના આત્મરક્ષક દેવને તમે હેરાન કરે છે, અને તેમના વજનમાં હલકાં પણ અતિ મૂલ્યવાળાં રત્નાને ચારી લઇને કઇ એકાન્ત સ્થાનમાં સંતાઈ જાય તે. અને ત્યાંથી જ્યારે તેઓ તેમના સ્થાને પાછાં ફરતા હાય છે ત્યારે તે આત્મરક્ષક દેવાની અપ્સરાએ જો તેમને આદર સત્કાર કરે, અને જો તેમને સ્વામી તરીકે સ્વીકારે, તા તેઓ તેમની સાથે દ્વિવ્ય કામલેગે ભાગવે છે.
બધા અસુરકુમાર દેવા ઉલેાકમાં જઇ શકેછે કે કઇ કાઇ અસુરકુમારે જ જઇ શકે છે, તે જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્ન પૂછે છે– “સવે વિક” મતે !” અનુરક્રમા, રેવા” હું ભદ્દન્ત ! સ` અસુરકુમાર દેવા “તૂં ૩૧યંતિ’” ઉર્ધ્વલે:કમાં બા સોદમોદો સૌધમ` દેવલેાક પન્ત જષ શકે છે ? અહીં પણ ‘“નાવ” પદથી ઉપર્યું`કત સમસ્ત કથન ગ્રહણ કરાયુ છે. ઉત્તર—ળો ફળદ્રે સમદ્રે” આ અર્થાં સમં નથી. બધા અસુરકુમાર દેવા સૌધમ" કલ્પ પન્ત જતા નથી. પરંતુ “ મા થાળ અનુમાના રેવા નાવ સોહમ્મો જોવી કૃતિ” મહદ્ધિક અસુરકુમાર દેવા જ ઉલાકમાં સૌધર્મો
ધ્રુવલેક પર્યન્ત જાય છે.
- "मरे असुरिंदे असुरकुमारराया उडू उप्पइयपुत्रि जाव सोहम्मो જો ?” હે ભદન્ત ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર કદી પણ ઉર્ધ્વલાકમાં સૌધમ કલ્પ સુધી ગયા છે કે નથી ગયા? તેના ઉત્તર મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે“દંતા ગેયના !” હા, ગૌતમ ! ચમરેન્દ્ર ઉવ લેકમાં સૌધર્માંકલ્પ સુધી ગયા હતા.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પૂછે છે કે જે મહાઋદ્ધિ અને મહાતિ સાથે ચમરેન્દ્ર અહીં પ્રકટ થયેા હતા તે મહાઋદ્ધિ અને મહાવ્રુતિ કયાં ચાલી ગઈ. "अहो णं भंते ! चमरे अमुरिंदे असुरकुमारराया महिडिए महज्जुइए जान પિવિકા” હું લઇન્ત ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર મહા સમૃદ્ધિ મહાદ્યુતિ આદિથી યુક્ત છે. તેની તે મહદ્ધિ અને મહાદ્યુતિ કયાં સમાઇ ગઇ ? ક્યાં અદૃશ્ય થઈ ગઈ. ઉત્તર હૈ ગૌતમ ! આ તમામ વિષય ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં ઇશાનેન્દ્રના પ્રકરણમાં કૂટાકારશાલાના દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. અહીં પણ એ પ્રમાણે જ સમજવું. અહીં જે “નાવ (થાવત્)” પદ મૂકયું છે તે દ્વારા સૂત્રકારે નીચેની વાત પ્રકટ કરી છે - અસુરેન્દ્ર ચમર મહાવીર પ્રભુની પાસે વંદા કરવા આવ્યો. ત્યારે તેણે પ્રભુની સમક્ષ ૩૨ પ્રકારની નાટચકલા બતાવી, અને પેાતાની વિશિષ્ટ સમૃદ્ધિ પણ ખાવી. ૩ર પ્રકારનાં નાટક ખતાવીને વણા નમસ્કાર કરીને તે પાતાને સ્થાને ચાલ્યા ગયા ! સૂ॰ રા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૦૫