________________
અને અનંત અવસર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે ત્યારે “રોચ છે” ” લેકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારે “ ઇમારે ? આ પ્રસંગ ઉદ્દભવે છે. કયે આશ્ચર્યકારક પ્રસંગ ઉદ્દભવે છે, તે નીચે વર્ણવ્યું છે-“ગરમા તેના ૩ વઘતિ લાવ તો જે અસુરકુમાર દે ઉર્વ લેકમાં જાય છે. તેઓ ત્યાં સૌધર્મ કહ૫ સુધી ગમન કરે છે, આ પ્રકારને આશ્ચર્યજનક પ્રસંગ ઉત્પન્ન થાય છે.
૧૦ કેડા કેડી સાગરોપમ કાળને એક ઉત્સર્પિણી કાળ કહે છે. એવા એક, બે, રાણ આદિ સંખ્યાત ઉત્સર્પિણી કાળ નહીં પણ અનંત ઉત્સર્પિણી કાળ પસાર થાય ત્યારે અને એ જ પ્રમાણે અનંત અવસર્પિણી કાળ વ્યતીત થાય ત્યારે ઉપર્યુક્ત આશ્ચર્યજનક બનાવ બને છે. અવસર્પિણી કાળ પણ ૧૦ કેડીકેડી સાગરોપમના પ્રમાણવાળ હોય છે.
અસુરકુમાર દે ઉદ્ઘલેકમાં કેઈની સહાયતાથી જાય છે કે વિના આશ્રયે જાય છે તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે – “ નિરસાપ भंते ! अमुरकुमारा देवा उडू उप्पयंति जाव सोहम्मो कप्पो ?"
હિ ભદન્ત ! અશ્રુમાર દેવે કાનો આશ્રય લઈને ઉદ્ઘલેકમાં સૌધર્મ દેવલેક સુધી જાય છે એટલે કે કોની સહાયથી-કેને પિતાના રક્ષક માનીને-ત્યાં સુધી જાય છે? મહાવીર પ્રભુ આ પ્રશ્નનને જવાબ એક ઉદાહરણથી આપે છે-“સે ના નામ સવ વા જેવી રીતે શબર જાતિના અનાર્ય લેકે “વલાદ વા ? અથવા જંગલમાં રહેતા બર્નર જાતિના અનાચે, “સારુ વાગે અથવા ટંકણર જાતિના અનાયે (ભીલ લેકે), “મુનાફ રા” અથવા ભુત્તયજાતિના અનાયે (કિરાતલેકે) અથવા “gબ્દાવાદ ના પ્રશ્રન લેકે, અથવા “ gહિંસા વારા અથવા પુલિન્દ જાતિના અનાયે (આ છ જુદી જુદી અનાર્ય જાતે છે) “ માં એક કે ઈ મેટા
voi વા, વડું વા, વ, વા, વિણ વા, પાઁ વા જંગલને અથવા ખાઈને અથવા કિલાને અથવા ગુફાને, અથવા વૃક્ષાદિના સમૂહથી યુકત ઊંચી નીચી ઘાટીવાળા પ્રદેશને અથવા પર્વતને “નિષ્ણા” આશ્રય લઈને (તે સ્થાનોમાં શરણું લઈને) “કુમઝુમત્તિ” અતિશય વિશાળ “ગાવઢ ઘા” અશ્વદળ અથવા “દૃથિવઢવા” ગજદળ અથવા “નીરવ ઘા” પાયદળ યોદ્ધાઓ, અથવા પyવ વા ધનુર્ધારી સૈન્યને “બાપતિ જીતવાની હિમ્મત કરી શકે છેતેમના ઉપર આક્રમણ કરવાની હિમ્મત કરી શકે છે-“અમે તેમને પરાજય આપશું એ વિચાર કરતા હોય છે, એવી જ રીતે “gવાવ ગFરમાર વિ7 અસુરકુમાર દેવે પણ “Toળા” આકાશમાં ઉંચે ઉડવાને માટે “ચરિતે વા'' અહંત ભગવાનું અથવા “ચરિત જેવા વા'' અહંતનાં રૌનું છદ્મસ્થ તીર્થકરોનું
શ્રી ભગવતી સૂત્ર : ૩
१०४