________________
(સ વિ ઇ મત્તે ! ગરીમા સેવા ૩થતિ) હે ભદન્ત ! શું બધા અસુરકુમાર દેવે ઊંચે ગમન કરી શકે છે? (વાવ સોદો નg?) અને સૌધર્મ કહ૫ સુધી જઈ શકે છે? (જો ફળ સમ) ના, એવું બનતું નથી. (દિશા if કુમારે તેવા ૩ ૩યંતિ, નાવ નોટ્ટો gt) પણ મહદ્ધિક અસુરકુમાર દેવ જ ઉદ્ધકમાં સૌધર્મક૯૫ સુધી જઈ શકે છે. (gણ વિ णं भंते ! चमरे असुरिंदे असुरकुमार राया उड्ड उप्पइय पुचि जाव सोहम्मो
q ?) હે ભદન્ત ! શું અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમર પહેલાં કઈ પણ કાળે ઉષ્ય માં સૌધર્મકલ્પ પર્યન્ત ગયે છે ખરે? (હૃતા જોવા!) હે ગૌતમ! હા, તે સૌધર્મકલ્પ પર્યન્ત ઉપર ગયે છે. ( જે અંત! વરે ગ મુર
મરાયા મg, મનુ, નાવ # વિદ?) હે ભદન્ત! અસુરેન્દ્ર અસુરરાય ચમર કેવી મહાદ્ધિવાળે છે? કેવી મહા કુતિવાળે છે ? તેની તે રદ્ધિ ક્યાં અદશ્ય થઈ ગઈ? ઉત્તર–હે ગૌતમ ! અહીં પણ પૂર્વોકત કૂટકારશાલાના ઉદાહરણ પ્રમાણે જ બન્યું છે, એમ સમજવું.
ટીકર્થ-આગલા પ્રકરણમાં અસુરકુમાર દેના ઉર્વગમનની જે વાત કહી છે તેના અનુસંધાનમાં અહીં તેમના ઉર્વલોક ગમનકાળની અવધિના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે
“વફા જા# of મજે? '' ઇત્યાદિ “મંતિ! હે ભદન્ત ! “જેવડા નાઝિર” કેટલે કાળ પસાર થયા પછી “મકુમાર તેવા અસુરકુમાર દેવ “વારિ” ઉદ્ઘલેકમાં જાય છે, “નાવ તો વર્ષ નવા જ નિરવંતિ
” કે જેથી “તેઓ સૌધર્મ કલ્પ સુધી જતા હતા, જાય છે અને જશે” એ કથન સિદ્ધ થાય છે? કહેવાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-“અસુરકુમાર દે ઉર્વલોકમાં સૌધર્મક સુધી જતા હતા, જાય છે અને જશે,” એવું જે કથન થયું છે તેને અનુલક્ષીને ગૌતમ સ્વામી પૂછે છે કે અસુરકુમાર દે કેટલા કાળ પછી ઉર્ધ્વલેકમાં–સૌધર્મ કલ્પ પર્યન્ત-જાય છે? અહીં જે “જાવર પદ આવ્યું છે તેના દ્વારા આગલા પ્રકરણમાં આવતે નીચેને ભાવાર્થ ગ્રહણ કરવાને છે–“પૂર્વભવ પ્રત્યયિક વૈરાનુબંધ-તે કારણે વૈક્રિય શરીરનું નિર્માણ–વૈમાનિક દેવને ત્રાસ હલકા વજનના બહુમૂલ્ય રને ચેરીને એકાન્ત પ્રદેશમાં ગમન-ત્યાંથી પિતાને સ્થાને આગમન.” આ કથન અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે ગૌતમના પ્રશ્નને જે જવાબ મહાવીર પ્રભુ આપે છે તે નીચે દર્શાવ્યું છે “જો મા !” હે ગૌતમ ! “aiાર્ષેિ લક્ષષિ હું અનંત ગવા િસરિતા” જ્યારે અનંત ઉત્સર્પિણી કાળ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૦૩