________________
હવે ગૌતમ સ્વામી અસુરકુમારોના ઊર્ધ્વગમનના વિષયમાં મહાવીર પ્રભુને નીચેના પ્રશ્ન પૂછે છે–
“સ્થિ મત્તે ! સમુjમારા વેવાઈi રણg ?” હે ભદન્ત ! અસુરકુમારની ઊર્ધ્વગતિના વિષયમાં કંઇ કહ્યું છે ખરું? એટલે કે શું અસુરકુમારે ઊર્ધ્વગમન કરવાનું સામર્થ્ય ધરાવે છે?
“દંતા ગથિ હે ગૌતમ ! તેઓ ઊર્ધ્વગમન કરી શકવાને શકિતમાન છે.
પ્ર”ન–“વ ર ાં ઈત્યાદિ” હે ભદન્ત ! અસુરકુમાર દેવે ઊર્ધ્વ લેકમાં કયાં સુધી જઈ શકે છે? મહાવીર પ્રભુ તેને ખુલાસો આ પ્રમાણે કરે છે–
“ મા! હે ગૌતમ ! “નારદg હે ગૌતમ! અસુરકુમાર દેવે બારમાં અશ્રુત નામના દેવલોક સુધી ઊર્વ લેકમાં જઈ શકે છે. પણ ખરેખર તે આજસુધી કદી પણ તેઓ અચુત દેવલેક સુધી ગયા નથી, વર્તમાનમાં જતા પણ નથી અને ભવિષ્યમાં જશે પણ નહી. “તેઓ અય્યત ક૯૫ સુધી જાય છે.” આ કથન તે તેમનું સામ બતાવવા માટે જ કર્યું છે. જે તેઓ ધારે તે ત્યાં સુધી જઈ શકવાને સમર્થ છે. ત્યારે તેઓ કયાં સુધી ઊર્વલોકમાં જાય છે ? “ફોર્મ કુળ વધું જાણા મિક્ષત્તિ જ અસુરકુમાર દેવે ભૂતકાળના સૌધર્મ દેવલેક સુધી ગયા હતા, વર્તમાનમાં ત્યાં સુધી જાય છે, અને ભવિષ્યમાં પણ સૌધર્મ કપ સુધી જ જશે.
આ પ્રમાણે ભગવાનનું કથન સાંભળીને તેમનું ત્યાં સુધી ગમન કરવાનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમસ્વામી નીચે પ્રશ્ન પૂછે છે-“ કિં પરિવું જ મર! સહુના સેવા ના અષા ૨ નિયંતિ ? હે ભદન્ત ! અસુરકુમાર દે શા કારણે સૌધર્મ દેવલેક સુધી જતા હતા, જાય છે અને ભવિષ્યમાં પણ જશે? શા કારણે તેઓ ત્યાં જાય છે? ગૌતમ સ્વામીના પ્રશ્નનને મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે-“ો મા ! હે ગૌતમ ! “સેસિ સેવા” તે અસુરકુમાર દેવને તે દેવકના દે સાથે “મવપરાજીવ ભવપ્રયિક વૈરાનુબંધ હોય છે. સાપ અને નેળિયા વચ્ચે જન્મથી જ જેવી દુશ્મનાવટ હોય છે એવી કાયમી દુશ્મનાવટને વૈરાનુબંધ કહે છે. આ વિરાનુબંધનું કારણ ભવ છે. તેથી તે વૈરાનુબંધને ભવપ્રત્યયિક વૈરાનુબંધ કહ્યો છે. આ જાતનું વેર ભાવ પરંપરાથી ચાલ્યું આવતું હોય છે. આ રીતે ભવપ્રત્યયિક વૈરાનુબંધ હોવાને કારણે તે અસુરકુમાર દે વિદામા કાધાવેશમાં આવીને વિક્વણુ શકિતદ્વારા નાનાં મેટાં રૂપ ધારણ કરીને “રવામા ” બીજા દેવની દેવાંગનાઓ સાથે ભોગ ભોગવવાની ઇચ્છાથી “આકાજલે ” વૈમાનિક આત્મરક્ષક દેવેને “વિજ્ઞા?િ ત્રાસ આપે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩