________________
*અાજદુલારૂં” ” અને યથાચિત, હલકાં વજનવાળાં તેમનાં બહુ મૂલ્યવાન ચળવ રત્નાને “ગઢા” ઉપાડી લખને आभाए • પેાતાની જાતે જ एगंतमंत ૩) કાઇ એકાન્ત (નિન) પ્રદેશમાં “અવામંત્તિ ” ભાગી જાય છે. હુવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે-“તેસિ વેયાળ” તે વૈમાનિક દેવો પાસે “બાહદુસ ગારૂં સ્થળારૂં સ્થિ?” શું યથાચિત, હલકાં વજનના, બહુમૂલ્ય રત્ના હોય છે ? દંતા સ્થિ” હા, અવશ્ય હોય છે. “સે મિયળ રેંત્તિ ” હે ભદન્ત ! જ્યારે તે અસુરકુમાર દેવા વૈમાનિક દેવાનાં રત્ના ચારીને એકાંત સ્થાનમાં ભાગી જાય છે ત્યારે વૈમાનિકા શુ કરે છે ? તેઓ તેમને શિક્ષા કરે છે કે તેમની પાસેથી તે રત્ના મેળવી લે છે? તે શા ઉપાય કરે છે?
ઉત્તર—‘તો ને પા હાર્ય વૃતિ” રત્નની ચારી થયા પછી તે વૈમાનિક દેવી તે અસુરકુમાર દેવોને શારીરિક શિક્ષા કરે છે. વૈમાનિકા દ્વારા કરવામાં આવેલી તે શારીરિક શિક્ષા તેમને ઓછામાં એછા એક મુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે છ માસ પર્યન્ત શારીરિક પીડા પેદા કરે છે.
પ્રશ્નન—વમૂળ મંત્તે ! ઇત્યાદિ” હે ભદન્ત ! તે અસુરકુમાર દેવા તથ” ત્યાં ાયા ચેત્ર સમાળા' જતાની સાથે જ તાર્દિ અહિઁ” વૈમાનિક દેવોની દેવિયાની (અપ્સરાઓની) સાથે “ ત્રિત્રાનું મોખમોરૂ ? દિવ્ય, ભોગવવા યોગ્ય ભાગેને ચુંનમાળા વિત્તત્ પશ્યૂ ?” ભગવવાને શક્તિમાન છે ખરા ?
66
ઉત્તર—નો ફળકે સમઢે ” હે ગૌતમ ! એવું ખનતુ નથી એટલે કે ત્યાં જતા વેત જ અસુરકુમારે વૈમાનિક દેવોની દેવાંગના સાથે ભાગે ભગવાને સમર્થ નથી. . ” પણ “ તો િિનયતિ છે જ્યારે તેઓ તે સૌધમ કલ્પમાંથી પાછા ફરતા હોય છે. વિનિત્તિતા માગઐત્તિ' અને પાછાં ફરીને પાતાને સ્થાને જતાં હાય છે ત્યારે “નફળ તાબો અચ્છાઓ બાયંતિ” જો તે દેવાંગનાએ તેમના આદર કરે, “યાાંતિ” અને તેમને પેાતાના સ્વામી રૂપે સ્વીકાર કરે તે “ તે અનુરજીમાર તેવા ” તે અસુરકુમાર દેવો તાર્દિ બહિં સહિઁ” તે વમાનિક દેવોની અપ્સરાઓ સાથે “ વિન્નારૂં મોળમોËજ્જુનમાળા વિતतिए पभू ” દિવ્ય, ભગવવા યોગ્ય ભાગોના ઉપભોગ કરવાને સમ ખની શકે છે પણ જોર જુલમથી તે તેમ કરી શકતા નથી. “ બળ તાબો અજીરાબો ' જો તે અપ્સરાઓ નો ગાઢઅંતિમ તેમને આદરની દૃષ્ટિથી જોવે નહીં, ‘નૌ પ-િ ચાળંતિ ” અને તેમને સ્વામી તરીકે સ્વીકારે નહીં તે “ તે અનુરણનાર તેવા ’ તે અસુરકુમાર દેવો દ્ ગચ્છાöિસદ્ધિ” તે અપ્સરાઓની સાથે “તિારૂં” દિબ્ય, “મોશમોગા” ભેગવવા ચેણ્ય ભાગના “નો નું સુનમાળા વિત્તિ’ ઉપલેાગ કરી શકતા નથી. આ રીતે અસુરકુમાર દેવોના સૌધમ દેવલેાક સુધી ગમનનું કારણુ બતાવીને મહાવીર પ્રભુ કહે છે કે “વં વઘુ ગાયમાં ! અમરકુમાર દેવા સૌરમંડળે ગયા ય ગનિસ્યંતિ ” હું. ગૌતમ ! તે કારણે અસુરકુમાર દેવો સૌધર્મી કલ્પમાં જતા હતા, જાય છે અને ભવિષ્યમાં પણ જશે. ॥ સૂ॰ ૧ ॥
''
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૦૧