________________
હે ગૌતમ ! પિતાના પૂર્વ ભવના શત્રુઓને દુઃખ દેવાને માટે, તથા પૂર્વ પરિચિત મિત્રને સુખ શાંતિ દેવાને માટે અસુરકુમાર દે ત્રીજી પૃથ્વી સુધી ભૂતકાળમાં જતા હતા, વર્તમાનકાળમાં પણ જાય છે અને ભવિષ્યમાં પણ જશે.
હવે અસુરકુમારની તિરછીગતિની શક્તિ જાણવા માટે ગૌતમ સ્વામી નીચે પ્રશ્ન પૂછે છે-“પસ્થિof મંતે ! '' હે ભદન્ત ! “બહુમારા જેવા વિવિધ વિષg vor?” અસુરકુમાર દેવોની તિય ગતિ (તિરછી ગતિ) વિશે શું કહ્યું છે? એટલે કે શું અસુરકુમાર દેવે તેમના સ્થાનથી તિરછી દિશામાં ગતિ કરવાને સમર્થ છે?
મહાવીર પ્રભુ તેને જવાબ આપે છે-“હું ” હે ગૌતમ! અસુકુમાર તિરછી દિશામાં જવાને પણ સમર્થ છે. ભગવાનને મુખે આ જવાબ સાંભળીને તેનું પ્રમાણ જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“દાં મંતે ! ગયુમરાળ લેવા તિર્ષિ અરવિસા guત્તે ?” હે ભદન્ત! અસુરકુમાર દેવો કયાં સુધી તિર્યગ્નમન કરવાને સમર્થ છે? એટલે કે ક્યાં સુધી તિરછી દિશામાં જઈ શકે છે?
તેને જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે–“જોવા ! ના પ્રવેશ તીવાદા * હે ગૌતમ ! જે તેઓ ધારે તે અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી તિયશમન કરી શકે છે. પણ તેઓ આજ સુધી કદી પણ ત્યાં સુધી ગયા નથી, વર્તમાનમાં પણ ત્યાં સુધી જતા નથી અને ભવિષ્યમાં પણ ત્યાં સુધી જવાના નથી તેમનું તિરછી ગતિનું સામર્થ્ય બતાવવા માટે જ આ કથન કર્યું છે. અહીં જે
વાવણ (બાર) 1 પદ આવ્યું છે તેના દ્વારા “ વર્લ્સ બંઘીપમાડ્યું ઈત્યાદિ” સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. એટલે કે તેઓ જંબુદ્વીપથી લઇને મંદિરના કરી જયા જ અનિષંતિ જ નંદીશ્વર દ્વીપ સુધીજ તિરછી ગતિ કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ નંદીશ્વર સુધી જ જશે. હવે તેમની નંદીશ્વર દ્વીપ સુધી ગતિ શા કારણે થાય છે, તે જાણવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેને પ્રશ્ન પૂછે છે
“ નિર્ચ i મંતે ! ઈત્યાદિ ” હે ભદન્ત ! અસુરકુમાર શા કારણે નંદીશ્વર દ્વીપ સુધી ગયા હતા, જાય છે અને જશે? તેઓ શા માટે ત્યાં જતા હશે? ત્યારે મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે-“Tોચના ! હે ગૌતમ ! તે જે અહંતા માવંતા પufari ” આ જે અહંત ભગવાન છે, તેમના “નHTમક વાઝ જન્મ મહોત્સવમાં, “નિરવમUH an " દીક્ષા મહેસવમાં “TUMયદિનકુવા કેવળજ્ઞાન ઉત્પત્તિના મહોત્સવમાં રિનિવાબમદિના જ અને નિર્વાણ મહોત્સવમાં “ગપુરમાવા નંતિસવીરે જવા મિક્ષત્તિ માં ભાગ લેવા માટે અસુરકુમાર દે નંદીશ્વર દ્વીપ સુધી ગયા હતા, જાય છે, અને જશે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૯૯