SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સભામાં ચમર નામના સિહાસન પર બેઠા હતા. તેણે અવિધજ્ઞાનથી જાણ્યુ કે મહાવીર પ્રભુ રાજગૃહ નગરમાં પધાર્યાં છે. ત્યારે તે તેના ચાસઠ હજાર સામાનિક દેવા, ચાર લેકપાલે, ૩૩ ત્રાયશ્રિશક દેવા, આત્મરક્ષક દેવા અને અગ્રસહિષિયા (પટ્ટરાણીઓ) સાથે ભગવાનને વંદા કરવા આવ્યે ત્યાં આવતાની સાથે જ તેણે વિવિધ નાટચકળા ખતાવી. વંદણા નમસ્કાર કરીને ચમરેન્દ્ર વગેરે સૌ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછાં ચાલ્યા ગયા. એજ વાત અહીં ‘નાવ (ચાવ”” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવી છે. ચમરેન્દ્ર વગેરે ગયા પછી ગૌતમ સ્વામી અસુરકુમારાના આવાસ વગેરે વિષે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે. એ વાત સૂત્રકાર હવે પ્રકટ કરે છે— “મંતે !” હે ભદન્ત ! એવું સ ંબોધન કરીને “લોચને !” ભગવાન ગૌતમે “સમાં મળવું મહાવીર ચંદ્રક ૧ શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી–તેમના ગુણાની સ્તુતિ કરી. ત્યાર બાદ આઠે અંગાને નમાવીને તેમણે ભગવાન મહાવીરને “નમંતિ” નમસ્કાર કર્યાં. “ વંચિત્તા નમિત્તTM ' વંઠ્ઠણા નમસ્કાર કરીને ä ચાસી” આ પ્રમાણે પ્રશ્ના પૂછયા– 17 પ્રશ્ન -‘મીસે ચાળમાણ્ પુત્રીપ્ ગુરૂ” હે ભદન્ત ! શું આ રત્નપ્રભા પૃથ્વીની (પહેલી નરકની) નીચે “અમુત્રમારા ફેવા વિનંતિ” તે અસુરક્રમાર દેવા વસે છે? ત્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે જવાખ આપ્યા—નો ફળદું સમદ્રે ના, એવું નથી—તેઓ રત્નપ્રભા પૃથ્વીની નીચે રહેતા નથી. ત્રંબાવ ગદ્દે સત્તમાર્ પુત્રી” અને તેએ બીજી, ત્રીજી, ચેાથી, પાંચમો, છઠ્ઠી કે સાતમી નરકની નીચે પશુ રહેતા નથી તથા સૌમ્મસ વમ ગદ્દે ના તે અસુરકુમાર દેવા સૌધ દેવલાકથી લઇને ખારમાં દેવàાકની નીચે પણ રહેતા નથી, નવ ગ્રેવેયકાની નીચે પણ રહેતા નથી, પાંચ અનુત્તર વિમાનાની નીચે પણ રહેતા નથી. પ્રશ્ન—જો અસુરકુમાર દેવો સાતે નરકેની નીચે રહેતા નથી, ખારે દેવલેાકની નીચે રહેતા નથી, નવે ગ્રેવેયકાની નીચે રહેતા નથી. પાંચે અનુત્તર વિમાનાની નીચે રહેતા નથી તે। શુ ં તે “અસ્થિળે મંતે ! સિવ્વુમારા! ઘુવીર્ મને વસંતિ?”” ઇષપ્રાગ્ભારા પૃથ્વીની નીચે સિદ્ધશિલાની નીચે—રહે છે ? તે હું ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે-“ો ફળકે સમઢે” હે ગૌતમ! આ અર્થ પણ સમથ નથી. એટલે કે તેઓ સિદ્ધશિલાની નીચે પણ રહેતા નથી. પ્રશ્ન——સે દિ વાળ મંતે ! અમરકુમાર લેવા વિનંતિ ? ” પ્રભુ ! એવું કયું પ્રસિદ્ધ સ્થાન છે કે જ્યાં અસુરકુમાર દેવો વસે છે ? ઉત્તર- પોયમા ! ” હે ગૌતમ ! “ રૂમીત્તે થળમાદ્પુઢીપ્ '' આ રત્નપ્રભા પૃથ્વી કે જે “ બસીગોત્તર નોયળસયસ નવાદહાર્ ” એક લાખ એશી હજાર યેાજનના વિસ્તારની છે, તેની વચ્ચેના ભાગમાં અસુરકુમાર દેવા રહે છે. Ë અનુક્રમા વવજ્ઞયા ' અસુરકુમાર દેવાના રહેઠાણુંાનું વર્ણન નીચે પ્રમાણે સમજવું, “ પૂછ્યું નૌયળસદનું બોળાદિત્તા ઘેટા ચેન નૌયળસલ્લું વક્તેत्ता मज्झे अट्ठहत्तरे जोयणस्यसहस्से एत्थणं असुरकुमाराणं देवाणं चउसट्ठि " 64 શ્રી ભગવતી સૂત્ર : ૩ ૯૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy