________________
છે ત્યારે વૈમાનિક દેવે તેમને કઈ પણ પ્રકારની સજા કરે છે કે નહીં?
ઉત્તર-(તો તે પૂછાયં પતિ ) ગૌતમ ! તે અસુરકુમાર દેવેને રત્નો ચારી જવાના કારણે શારીરિક સજા સહન કરવી પડે છે.
પ્રશ્ન- (મૂળે અંતે ! પણ મારે તેવા તથ જવા ના તાર્કિ અરજીહિં અદ્ધિ વિજ્ઞાછું મોજમારૂં મુંનમાળા વિરિત્તા !) હે ભદન્ત ! તે અસુરકુમાર દેવે શું ત્યાં જતાની સાથે જ ત્યાંની દેવાંગનાઓ સાથે દિવ્ય ભેગે ભોગવવાને સમર્થ છે?
ઉત્તર-() સુખદ સમજે ) હે ગૌતમને આ પ્રકારનું કૃત્ય તેઓ ત્યાં જતાની સાથે જ કરી શકતા નથી. (જે તે તો પહિનિવરિ) પણ જ્યારે તેઓ પાછાં ફરતાં હોય છે અને ( હિત્તિશત્તિત્તા ફુદ પાછતિ) જ્યારે પાછાં ફરીને પિતાને સ્થાને આવી જાય છે ત્યારે (goi તારા ગચ્છના ગઢતિ તે અપ્સરાએની જે ઈચ્છા થાય તે તેઓ તેમને આદર કરે છે (રિજાતિ) અને તેમને પોતાના સ્વામી તરીકે ગણે છે. (મૂળ તે ગરમા તેવા તાહિં મરછrif
હિં વિવારું મામીનારું ચુંબમાજ, વિદરિણ) આ પ્રકારના સંગમાં જ તે અસુક્કુમાર દેવે તે અપ્સરાઓ સાથે દિવ્ય ભેગો ભેગવી શકે છે. એક સાઓ
अच्छराभी नो आढायंति, नो परियाणंति, णो णं पभू ते असुरकुमारादेवा ताहि અહિં સદ્ધિ વિવારું મામાના મુંનમા વિદિત્ત પણ જો તે અપ્સરાએ તેમને આદર ન કરે, તેમને તેમના સ્વામી તરીકે ન સ્વીકારે છે તે અસુરકુમાર દેવે તેમની સાથે દિવ્ય ભેગે ભેગવી શકતા નથી. [gi રવજી જોશના ! મકર
મારા સેવા સદકર્મો જ નવા જ જમિતિ ] હે ગૌતમ ! તે કારણે અસુરકુમાર દે સૌધર્મ કલ્પ સુધી જતા હતા, જાય છે અને ભવિષ્યમાં પણ જશે.
ટીકાથે–ત્રીજા શતકના પહેલા ઉદ્દેશકમાં સૂત્રકારે અમરેન્દ્ર વગેરે દેવેની વિદુર્વણ શક્તિનું નિરૂપણ કર્યું છે. હવે અસુરકુમાર દેવની ગતિશકિતનું તથા ચમરેન્દ્રના ઉત્પાતનું નિરૂપણ સૂત્રકાર આ બીજા ઉદ્દેશકમાં કરે છે બીજા ઉદ્દેશકનું પહેલું સુત્ર “તેf of તે સમgif” ઈત્યાદિ છે. તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. “નાર પરિક્ષા વાદ' આ સૂત્રમાં આવતા “યાવત ” [નાર] પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરી મહાવીર પ્રભુનું રાજગૃહ નગરમાં આગમન ત્યાંના લોકેનું મહાવીર પ્રભુને ધર્મોપદેશ સાંભળવા માટે ગમનવંદણા નમસ્કાર કરીને ધર્મોપદેશ સાંભળીને પરિષદનું વિસર્જન.” ઇત્યાદિ સમસ્ત કથન આગળ મુજબ સમજવું. “તે જ તે શri? તે કાળે અને તે સમયે–ભગવાનનું રાજગૃહ નગરમાં આગમન થયું ત્યારે “ગઈ અનુરાવા
અસુરેન, અસુરરાજ ચમર, પિતાની ચમચંચા નામની રાજધાનીમાં સુધમાં
શ્રી ભગવતી સૂત્ર : ૩