SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ati at TETags guur ?) હે ભદન્ત ! અસુરકુમાર દેવે તેમના સ્થાનથી કેટલા તિરછાં જવાને સમર્થ છે ? (गोयमा । जात्र असंखेज्जा दीवसमुद्दा नंदिस्सरवरं दीवं गयाय गमिस्संति य) હે ગૌતમ રે અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી તિરછી દિશામાં જવાને તેઓ સમર્થ છે. પણ તેઓ આજ સુધી કદી પણ ત્યાં સુધી ગયા નથી, જતા નથી અને જશે પણ નહીં. આ તે તેમની શકિત બતાવવા માટે જ કહેવામાં આવ્યું છે. તેઓ નંદીશ્વર દ્વિીપ સુધી જ ગયા છે. જાય છે અને જશે. ત્રણે કાળમાં આ પ્રમાણે જ બન્યા કરે છે. किं पत्नियं णं भंते । असुरकुमारा देवा नंदिस्सरवरं दीवं गया य गमि ક્ષત્તિ !) હે ભદન્ત ! શા કારણે અસુરકુમાર દે નંદીશ્વર દ્વીપ સુધી જતા હતા, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે? (જોવા ! જે જે દંતા भगवंता एएसिणं जम्मण महेसु वा निक्खमण महेसु वा पाणुप्पायमहिमासु वा परिनिव्वाण महिमामु वा एवं खलु असुरकुमार देवा नंदिस्सर वरं दीवं गया य गमिस्ांति य) હે ગૌતમ ! અહં તેના જન્મોત્સવમાં, દીક્ષા ઉત્સવમાં અને જ્ઞાનોત્સવમાં (કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સમયના ઉત્સવમાં) હાજરી આપવા માટે અસુરકુમાર રે નંદીશ્વર દ્વીપ સુધી જતા હતા, જાય છે અને જશે. - પ્રા(ગથિ અંતે | અમુકુના વાળ ૩ વસંv!) હે ભદન્ત ! શું અસુરકુમાર ઊáલેકમાં ગતિ કરી શકવાને સમર્થ છે? ઉત્તર-(દંતા ગરિષ) હા, અસુરકુમાર ઊર્ધ્વ લેકમાં પણ ગતિ કરી શકે છે. પ્રશ્ન-(વાર્થ iાં તે ! ગમુકુમારા વાળ ૩ જ વિશg !) હે ભદન્ત! અસુરકુમાર દેવ ઊર્વકમાં કેટલે ઊંચે જઈ શકે છે ? ઉત્તર –(નોમા ! બાર મરચુ ) તેઓ અચુત ક૯૫ સુધી જઈ શકે છે (દમે વાળું જવા જ જમિતિ ) પણ ખરેખર તે તેઓ સૌધર્મકલ્પ સુધી જ ગયા છે, જાય છે અને જશે. અય્યત ક૯૫ સુધી તેઓ જઈ શકવાને સમર્થ છે, એ વાત તે તેમનું સામર્થ્ય બતાવવા માટે જ કહેલી છે. પ્રશ્ન- ૪ ચિં જ જેવા રોહમ્મ #vi ના ૨ શનિત્તિ !) હે ભદન્ત ! અસુરકુમાર કે શા કારણે સૌધર્મ દેવલોક સુધી ગયા હતા, જાય છે, અને ભવિષ્યમાં પણ જશે? ઉત્તર-(જોયા ! હં f સેવા મવા ચાકુવંધે તે સેવા વિ ब्वेमाणा परियारेमाणा, वा आयरक्खदेवे वित्तासेति, अहालहुसगाई रयणाई Tદ ય ચામા તમંત ગવતિ ) હે ગૌતમ ! તે દેવો સાથે તેમને ભવપ્રત્યયિક વૈરાનુબંધ (પૂર્વભવોની દુશ્મનાવટ) હોય છે. તેથી તેઓ વૈક્રિયરૂપ ધારણ કરીને બીજા દેવોની દેવિ સાથે ભેગ ભેગવવાની ઇચ્છાથી ત્યાં જાય છે અને આત્મરક્ષક દેવોને હેરાન કરે છે અને મૂલ્યવાન પણ હલકા વજનના રત્નને ઉઠાવી લઇને પિતાની જાતે જ કોઈ નિર્જન સ્થાનમાં ભાગી જાય છે. પ્રશ્ન -(થિ મરે ! હં સેવા દુસારૂં સારું!) ભદન્ત ! શુ તે દેવે પાસે તેમના પિતાનાં, યચિત, નાનાં નાનાં, બહુમૂલ્ય રત્ન પણ હોય છે? ઉત્તર- (દંતા ગથિ) હા હોય છે. પ્રશ્ન -(સે કમાઉ જત્તિ) જ્યારે તે અસુરકુમારે રને લઈને ભાગે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૯૫.
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy