________________
સોદHT qક્ષ) એ જ પ્રમાણે સાતમી પૃથ્વી (નરક) પર્યન્તની કઈ પણ પૃથ્વીની નીચે અસુરકુમાર દેવે રહેતા નથી. સૌધર્મ દેવકથી લઈને કેઈપણ દેવલકની નીચે પણ તેઓ રહેતા નથી. (ગથિ જે મંતે ! સિક્વન્મારા પુત્રથી સદે યમુના તેવા પરિવતિ) હે ભદન્ત ! શું અસુરકુમાર દે છેષ~ાક્ષારા પૃથ્વીની નીચે રહે છે ? ( કુળદે સમ) હે ગૌતમ ! એ વાત પણ બરાબર નથી. (દિવાdi અંતે ! ગરમા સેવા વિનંતિ ?) તે હે ભદન્ત ! અસુરકુમાર દે કયાં રહે છે? (નોના !) હે ગૌતમ! મીરે રયાણમાઘ પુત્રवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए - एवं असुरकुमार देववत्तव्बया) એક લાખ એંસી હજાર યોજન પ્રમાણવાળી આ રત્નપ્રભા પૃથ્વીની મધ્યમાં અસુકુમાર દે રહે છે. અહીં અસુરકુમારેનું સમસ્ત વર્ણન કરવું જોઇએ. (નાવ - કa મોજમોપારું મુંબFાળો વિદતિ) તેઓ દિવ્ય ભેગે ભેગવે છે અને આનંદથી પિતાને સમય વ્યતીત કરે છે, ત્યાં સુધીનું કથન અહીં થવું જોઈએ. (ગથિrt મેતે ! અમુકુમાર વાઘi ગ જાતિવિષg ?) હે ભદન્ત ! તેઓ તેમના સ્થાનની નીચે જવાને સમર્થ છે ખરા?
(દંતા મ0) હે ગૌતમ ! તે અસુરકુમાર દેવે તેમના સ્થાનથી નીચે જઈ શકવાને સમર્થ છે. (વાર્થ = " પપૂ તે ગમુકુમાર વાળું ગરે ગતિ વિકg vowત્તે !) હે ભદન્ત ! અસુરકુમાર દેવો તેમના સ્થાનથી કેટલે નીચે જઈ શકે છે? (1મા ! નાવ ચ સત્તમાઘ પુરી) હે ગૌતમ ! તેઓ સાતમી પૃથ્વી સુધી નીચે જઇ શકે છે. પણ તેમનું સામર્થ્ય બતાવવાને માટે જ આ કથન કરાયું છે. તેઓ ધારે તે સાતમી પૃથ્વી સુધી નીચે જઈ શકવાનું સામર્થ્ય ધરાવે છે. પણુ આજ સુધી તેઓ ત્યાં સુધી ગયા નથી, જતા નથી અને જશે પણ નહીં. તેમની શક્તિ બતાવવાના હેતુથી જ ઉપરોકત વાત કહેવામાં આવી છે. (ત તુક હિં કથા નમિન્નતિ ૧) તેઓ નીચે ત્રીજી પૃથ્વી સુધી જ ભૂતકાળમાં ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે. (જિં જ્ઞાથે જે તે ! શ્રેમા તેવા તરં કિં જવા જાત !) હે ભદન્ત ! અસુરકુમાર રે શા કારણે ત્રીજી પૃથ્વી સુધી જતા હતા, જાય છે અને જવાન પણ છે. (ત્રણે કાળે તેઓનું ત્યાં શા કારણે ગમન થાય છે !)
(पुब्बवेरियस्स वा वेयणा उदीरणयाए, पुव्वसंगइस्स वा वेदण उत्सामणयाए एवं खल्लु असुरकुमारा देवा तच्च पुढविं गया य गमिस्संति य) હે ગૌતમ ! પિતાના પૂર્વભવના શત્રુને દુ:ખ દેવાને માટે તથા પૂર્વ ભવના મિત્રને સુખ દેવાને માટે અસુરકુમાર દેવો ત્રીજી પૃથ્વી (નરક) સુધી ભૂતકાળમાં જતા હતા, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જશે. (મથિ અંતે ! ગરમાળ
વાળ ઉતરિયાવિ rou? ?) હે ભદન ! અસુરકુમાર તે પોતાના સ્થાનથી તિરછાં જવાને સમર્થ છે ખરા? (દંતા ગથિ) હે ગૌતમ ! પિતાના સ્થાનથી તિરછી દિશામાં જવાને તેને સમર્થ છે– રેવડ જ તે ! અ મારા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૯૪