SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દે ભયભીત થયા-શક્રેન્દ્રનો ચમરેન્દ્ર પર પ્રકોપ થયે–પરિણામે અમર નાસીને મહાવીરને શરણે આવ્યો. શક્ર ચમરેન્દ્ર પર વજન પ્રહાર કરીને આ પ્રમાણે વિચાર કરે છે. મહાવીરની કૃપાદૃષ્ટિ ચમર પર છે, એવું અવધિજ્ઞાન દ્વારા જાણીને ઇન્દ્રને વજા છોડવા માટે પશ્ચાત્તાપ થાય છે. ઈન્દ્રનું વજની પાછળ ગમન, મહાવીર પ્રભુથી ચાર આંગળ દૂર રહ્યું ત્યારે ઈન્દ્ર દ્વારા વા ગ્રહણ કરાય છે–શકેન્દ્ર દ્વારા મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર અને ક્ષમાયાચના. મહાવીર પ્રભુના પ્રભાવથી અમરેન્દ્રની રક્ષા. પ્રક્ષિપ્ત પુદગલેને અનુસરણ દ્વારા ગ્રહણ કરવા વિષેના ગૌતમના પ્રશ્નનને ઉત્તરપુલની ગતિ વિશે વિચારે-શક, ચમર અને વાની ગતિ શક્તિનું કથન. તેમની એક બીજા સાથે સરખામણી, કાલમાન, ચમરને શેકશોકના કારણ વિષે ચમરના રેવનો પ્રન–ચમરના મહાવીર પ્રભુ પ્રત્યેના ભકિતભાવનું પ્રદર્શન-ઉદ્દેશકને અંતે ચમરેન્દ્રની સ્થિતિ (આયુકાળ) નું નિરૂપણ ભગવાન કા સમવસરણ ઔર ચમરેન્દ્ર કા નિરૂપણ “તે જે તે સમg” ઇત્યાદિસૂત્રાર્થ-(તે જ તે સમgi) તે કાળે અને તે સમયે ( T દે નામ નારે થT) રાજJહ નામે નગર હતુ. (વાવ જરા વન્યાસ) મહાવીર પ્રભુને ધર્મોપદેશ સાંભળીને પરિષદે તેમની પયપાસના કરી, અને પરિષદનું વિસર્જન થયું, ત્યાં સુધીનું વકતવ્ય અહીં ગ્રહણ કરવું. (જો જાઇ તે સમv રમરે ગરિ ગણાવાણા) તે કાળે અને તે સમયે અસુરરાજ અસુરેન્દ્ર ચમર (નાવારાજદાળg) ચમચંચા રાજધાનીમાં (સમrg મુદાજુ) સુધમાં સભામાં (મરંત સિંહાસંvira) અમર નામના સિંહાસન પર બેઠે હતે (વાસદી સામાજિક સંસીઠું નાવ નવદં ૩ત્તા) ચોસઠ લાખ સામાનિક દેવે તેની સભામાં બેઠા હતા. ત્યંથી શરૂ કરીને “નાટયવિધિ બતાવીને (બાવહિર્ષિ પાપમ્પ તામવિિહં હા!) જે દિશામાંથી પ્રગટ થયા હતા તે દિશામાં પાછાં ફરી ગયાં. ” સુધીનું વક્તવ્ય ગ્રહણ કરવું (અહીં મહાવીર પ્રભુના સમવસરણમાં ચમરેન્દ્ર આદિના આગમનનું વર્ણન આગળ મુજબ સમજવું.) ત્યારબાદ (મેતે ! ત્તિ મજાવં નો સમi મળવું મહાવીરે ચંદ્ર નમંણા) “હે ભદન્ત !” એવું સંબોધન કરીને, ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણા કરી, નમસ્કાર કર્યા. (gવં ત્વચા) અને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે(अस्थिणं भंते ! इमीसे रयणप्पभाए अहे असुरकुमारा देवा परिवसंति) હે ભદન્ત ! શું અસુરકુમાર રે રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે છે? (નોરમા ! ળ હે સમ) હે ગૌતમ ! એ વાત સાચી નથી (gવંગર ગ સત્તાપુરી, શ્રી ભગવતી સૂત્ર : ૩ ૯૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy